SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષદશા (પરમાત્માપદ) પ્રગટ કર્યા પછી તેમાં કદી અશુદ્ધતા આવતી નથી–સંસારમાં ફરી આવવું પડતું નથી. ૨૩૬ પ્ર. સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર એક જ છે ? ઉ. નહિ. સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્રની બરાબર નીચે આવેલી છે, પરંતુ તે બને વચ્ચે એક જનમાં એક ગાઉને છઠ્ઠો ભાગ ઓછું એટલું અંતર છે. ૨૩૭ પ્ર. ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલનું સિદ્ધ ક્ષેત્રનું જાડ૫ણ હોવાનું - શું કારણ? ઉ. સિદ્ધ ભગવાનની ઉત્કૃષ્ટ અવગાહના એટલી છે. ૨૩૮ છે. તેઓને શરીર નથી તો અવગાહના શાની ? ઉ. શરીર નથી, પરંતુ આત્મપ્રદેશને ઘન ભાગ બંધાય છે અને વધારેમાં વધારે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા મનુષ્યો મોક્ષ મેળવી શકે છે તેથી તેના બે તૃતીયાંશ ભાગ જેટલી ઉત્કૃષ્ટ અવગાહના છે. ૨૩૯ પ્ર. જઘન્ય કેટલી અવગાહનાવાળા (દેહ પ્રમાણુવાળા) સિદ્ધ થાય ? ઉ. બે હાથની. ૨૪૦ પ્ર. સિદ્ધ ભગવાનની જઘન્ય અવગાહને કેટલી હોય ? ઉ. ૧ હાથ અને આઠ અંગુલની. ૨૪૧ પ્ર. કેવાં અને કેટલી વયવાળાં મનુષ્ય મેક્ષ મેળવી શકે ? ઉ. જધન્ય નવ વર્ષ અને ઉત્કૃષ્ટ ક્રેડ પૂર્વના આયુષ્યવાળાં અને વજ ઋષભનારા સંઘયણનાં ધારક કર્મભૂમિનાં મનુષ્યમાંથી જેઓને કેવળજ્ઞાન ઉપજે છે તે જ મોક્ષમાં જાય છે. સમક્તિને ખરેખરું વિચારે તે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય. અંતર્મુહૂર્ત એટલે આઠ સમયથી વધારે અને બે ઘડીથી અંદર. ૨૪૨ પ્ર. આપણું ભરત ક્ષેત્રમાં છેલ્લા અરિહંત કોણ થયા છે ઉ. મહાવીર ભગવાન ૨૪૩ પ્ર. તેઓ હાલ ક્યાં છે ? ઉ. સિદ્ધક્ષેત્રમાં. ૨૪૪ ટે. સ્વપ્ન કેટલા પ્રકારનાં છે ? એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy