SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ક્ષય કર્યા પછી તેઓ નિર્વાણ પામ્યા. માઘ માસના કૃષ્ણપક્ષની ચૌદસને દિવસે તેઓ નિર્વાણ પામ્યા હતા. હરપ્પા અને મહોદરોનાં ઉખનનેમાંથી કાયોત્સર્ગ સ્થિતિમાં નગ્ન સાધુઓની મૂતિઓ તેમ જ સાંઢના પ્રતીક સહિતની મુદ્રાઓ મળી હોવાનો ઉલ્લેખ પહેલાં થઈ ગયો છે. આવી ઘણી ઉપલબ્ધિઓ ઉપરથી વિદ્વાનોએ અટકળ કરી છે કે સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિની પૂર્વેની હતી અને અહિંસા સંપ્રદાય તેમાં પ્રચલિત હતું. આ ઉપલબ્ધિઓમાં યુદ્ધનાં શસ્ત્રોનો અભાવ છે તે ઉપરથી વિદ્વાને જણાવે છે કે તે વખતે યુદ્ધો થતાં નહીં હોય અને રાજ્યવહીવટ અહિંસાના સિદ્ધાંત પર રચાયો હશે. પુરાતત્તવની શોધખોળ અને બીજા પુરાવાઓ ધીરે ધીરે જૈન ધર્મની પ્રાચીનતાને અનુમોદન આપતા જાય છે તે સારું છે. પ્રવર્તમાન સમયચક્ર દરમ્યાન ચોવીસ તીર્થકરો થઈ ગયા. તેમનાં નામ અને બીજી કેટલીક વિગતે નીચે મુજબ છે : નામ પિતા માતા જન્મસ્થળ પ્રતીક નાભિરાજ મરુદેવી અયોધ્યા સાંઢ હાથી ૧. શ્લભ અથવા આદિનાથ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદનનાથ પ. સુમતિનાથ અશ્વ જિતશત્રુ જિતારિ. સંવર મેઘપ્રભ વિજ્યાદેવી અયોધ્યા સેના શ્રાવસ્તી સિદ્ધાર્થ અયોધ્યા સુમંગલા અયોધ્યા (મંગલા) સુષિમા કૌશામ્બી કપિ કચ ૬. પદ્મપ્રભ ૨કતકમળ ૭. સુપાર્શ્વનાથ પૃથિવી કાશી સ્કૃતિક ધરણ (શ્રીધર) સુપ્રતિષ્ઠ (પ્રતિષ્ઠ) મહાસેન સુગ્રીવ દઢરથ ૮. ચન્દ્રપ્રભ ૯. પુષ્પદન્ત ૧૦. શીતલનાથ લક્ષ્મણા રામા સુનંદા કાકચ્છી ચંદ્રપુરી અર્ધચન્દ્ર મકર ભદ્રિકાપુરી કલ્પવૃક્ષ (ભઢિલ્લા) (શ્રીવન્સ) સિંહપુરી ગેડે ૧૧. શ્રેયાંસનાથ વિષ્ણુ વિશુદ્ધિ (વિષ્ણા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy