SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આસલ અથવા ક પ્રવાહ જીવ અને અજીવ એ બે સિદ્ધાંતાના સાચાં લક્ષણાનું નિરૂપણ આગલાં પ્રકરણામાં થઈ ગયું. હવે આપણે આાવ નામનાં ત્રીજાં તત્ત્વની ચર્ચા કરીશું. આમ્રવ એટવે એવી પ્રક્રિયા જેના દ્વારા કર્મદ્રવ્ય જીવમાં પ્રવેશ કરે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ જૈન ધર્મમાં આસવ એટલે જીવમાં દ્રવ્યના પ્રવાહ. જો કે બૌદ્ધો આવા જ શબ્દ ‘ આસવ ’ પાલિમાં પ્રયોજે છે અને એને કલેશ ( પાપ, આવેગ, ભ્રષ્ટતા )ના પર્યાય માને છે. દેહ, મન અને વાણીની પ્રવૃત્તિઓમાંથી આાવ ઉત્પન્ન થાય છે. જૈનાના પ્રયોગ વ્યુત્પત્તિ અનુસાર થતા અર્થની વધુ નજીક છે અને વધુ મૌલિક પણ છે. ૧૦૫ આાવ બે પ્રકારના છે. માવાસ્રવ અને દ્રવ્યાન્નવ. ભાવાાવ વિચારોની પ્રવૃત્તિ સાથે સંકળાએલા છે. દ્રવ્યાાવ કર્મદ્રવ્યના પેાતાના પ્રવાહ સાથે સંકળાએલા છે. ભાવાાવનું કારણ અશુદ્ધ આસક્તિ જેવી પાંચ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે. આની સરખામણી, વહાણ નદીમાં ચાલતું હોય તે વખતે છિદ્ર વાટે તેમાં પાણી પેસે તેની સાથે કરી શકાય. દ્રવ્યામ્રવ એટલે અશુદ્ધ વિચારપ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરેલું દ્રવ્ય, જે જીવને વળગેલું રહે છે. ભાવાાવનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: મિથ્યાત્વ, વિરતિ (સંયમના અભાવ ), પ્રમા ( બેદરકારી ), યોગ ( પ્રવૃત્તિઓ ) અને હ્રષાય. આ દરેક ભાવાાવના પેટાવિભાગેા છે: મિથ્યાત્વના પાંચ પ્રકાર છે : ઝાન્ત, વિપરીત, વિનય, સંશય અને ગજ્ઞાન. ાંતમિથ્યાત્વ એટલે એવા પ્રકારનું ખાટું દર્શન, જેને બીજા કોઈ સાથેની ચકાસણી વિના, કે યથાર્થતાની ખાતરી કે પરીક્ષા કર્યા વિના સાચું માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓને આપણે સાચી માનીને સ્વીકારી લઈએ છીએ કારણ કે કુટુંબમાં કે સમાજમાં તે પ્રચલિત હોય છે. બીજા પ્રકારનું મિથ્યાત્વ એટલે કે વિકૃત અથવા સરખાપણુ ધરાવતી બીજી માન્યતાઓની સાથેાસાથ સાચી માનીને સ્વીકારી લીધેલી માન્યતા. માન્યતા ખોટી છે એવું જાણ્યા પછી પણ તેને પકડી રાખવી તે વિનયમિથ્યાત્વ. માન્યતાના સત્ય વિષે મન જ્યારે શંકાશીલ બને અથવા કોઈ પણ વ્યક્તિ સિદ્ધાંતની યથાર્થતામાં સંશય ગુમાવે, ત્યારે સંશય મિથ્યાત્વ કહેવાય. છેલ્લા પ્રકારનું ભાવારાવ કર્મ શ્રાદ્ધાના અભાવ વિશેના અજ્ઞાનમાં છે. આ નિર્બળતાથી પીડાતી વ્યક્તિ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતી નથી અથવા કોઈ પ્રકારના નિશ્ચિત નિર્ણયા લઈ શકતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005255
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorT K Tukol, Chitra P Shukl
PublisherSardar Patel University Vallabh Vidyanagar
Publication Year1978
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy