SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક કરનાર જીવ બાંધે છે. (પા. ૪૫ - ૭) શીલનો મહિમા (૨૪-૪) ૪. નરયદાવાર નિરંભણ કવાડસંપુડસહોઅચ્છાય, સૂરલોઅધવલ મંદિર, આરહણો પવરનિસ્તેહિં. શીલ જ નરકના દ્વાર બંધ કરવાના કમાડની જોડ જેવું જબરજસ્ત છે અને દેવલોકના ઉજ્જવલ વિમાનો ઉપર આરૂઢ થવાને ઉત્તમ નિસરણી સમાન જીવાનુશાસ્તિક્લક (૬૭-૬) ૫. રે જીવ કિનપિચ્છસિ! ઝિજ્જત જુવ્વર્ણ ધણું જીએ; તહવિ હું સિગ્ધ ન કુણસિ, અધ્વહિયં પબરજિનધર્મો. દી. હેજીવ, યૌવન, ધન અને જીવિતને નાશ પામતાં શું તું નથી જોતો? તો પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જીવનધર્મને કેમ તું નથી કરતો? નથી આદરતો? વૈરાગ્ય કુલક (૯૨-૧૪) ૬. જે પુણે અસુઈ કમે ઇચિય જીવ! તે સમણુહવસિ, ન ય તે શરણા સરણે કુગઈએ ગચ્છમાણસ્સ /૧૪ હે જીવ! તે ધનનો સંચય કરવામાં એ કરેલા પાપનો દુઃખરૂપ અનુભવ તારે એકલાને કરવો પડશે. દુર્ગતિમાં જતાં એવા તને તે સ્વજનો શરણ આપશે નહીં. કર્મ કુલક (પા. ૭૩-૫) વીસ વીરરસ ઉવસગ્ગા જિણિંદસ્સાવિ દારૂણા, સંગમાઓ કહે હુતા? ન હતું જઈ કમ્મય. /પા જો કર્મન હોય તો તીર્થંકર વીર પરમાત્માને પણ સંગમદેવથી ભયંકર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy