SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ દુખ જેહ થઈ ટલઈ તે શુદ્ધ શ્રી અરિહંત આજ્ઞા પાલના. સુખ સવિ મિલઈ. ૧૫ સિદ્ધાંત હુંડી ગીતાના વિચારોનો સાર જિનાજ્ઞા એ જ સર્વોત્તમ ધર્મ છે. દાનધર્મ અને ઉપધાનનો મહિમા દર્શાવતી હુંડીમાં શ્રાવક ધર્મનું નિરૂપણ થયું છે. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે આ હુંડીની માહિતી પ્રગટ કરવામાં આવી છે. આત્માના કલ્યાણ માટે હુંડીના વિચારોનું અનુસરણ અવશ્ય શાશ્વત સુખદાયક નીવડે છે. સંદર્ભ સૂચીઃ ૧. પ્રકરણ રત્નાકર ભા. ૩, પા. ૩૨ જૈન ગુર્જર કવિઓ ભા. ૬/૭૦ ૨. જૈન ગુર્જર - કવિઓ ભા. ૪૮૮ ૩. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૧ ૪. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૫ ૫. જૈન ગુર્જર કવિઓ ભા.૪/૨૬૦ ૬. હસ્તપ્રતને આધારે માહિતી (કોબા) Jain Education International ૧૯૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy