SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આવા જીવોને માત્ર કાયાની એક જ ઈન્દ્રિય હોય છે. આવા જીવો પાંચ પ્રકારનાં છે. ૧. પૃથ્વીકાય : માટીના જીવ, જેમ કે લાલ માટી, સફેદ માટી, રેતી, પથ્થર, મીઠું, ૨, સુરમો, અબરખ વગેરે. ૨. અપકાય : પાણીનાં જીવો. જેમ કે વરસાદનું પાણી, ઠારનું પાણી, ધૂમ્મસ, ઝાકળ વગેરે તમામ પ્રકારનું પાણી. ૩. તેઉકાય : અગ્નિના જીવો. જેમ કે તણખાં, જ્યોત, જ્વાળા, વંડવાનલ, ભઠ્ઠી વગેરે. ૪. વાઉકાય : વાયુના જીવો જેમ કે વિવિધ પવન, વંટોળ, ચ ક્રપાત વગેરે. ૫. વનસ્પતિકાય : વૃક્ષ-વેલી વનસ્પતિના જીવો જેમ કે ફળ, ફૂલ, વેલી, ઘાસ દરેક પ્રકારની લીલોતરી, શાકભાજી વગેરે. આ દરેક જીવોના પણ ભેદ અને પ્રભેદ છે. એ બધાંનો કુલ સરવાળો આ પ્રમાણે કરાયો છે. દેવતાના ૧૯૮ પ્રકારના ભેદ માણસના ૩૦૩ પ્રકારના ભેદ તિર્યંચના ૪૮ પ્રકારના ભેદ ના૨કીના ૧૪ પ્રકારના ભેદ આમ કુલ ૫૬૩ પ્રકારના જીવો છે. સાહિત્ય : વિશેષ અભ્યાસ માટે જીવવિચાર, તત્ત્વાર્થસૂત્ર આદિ ગ્રંથો વાંચવા. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005253
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVatsalyadeep
PublisherVatsalyadeep Foundation Ahmedabad
Publication Year1993
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy