SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ જાણ્યું અને જોયુ ૨૨ ફીટ ઉપર ચઢવાનુ` હતુ`. ચઢવા માટે નિસરણી કે પગથિયાં ન હતાં; પણ કૂવામાં ઉતરવા માટે બે કે ત્રણ ફીટના અંતરે જેમ પગથિયાં મૂકવામાં આવે છે, તેમ અહિં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ચારે બાજુ પથ્થર પથરાયેલેા છે, એટલે ઊતરવા કે ચઢવામાં જરાપણ ભૂલ થાય તેા જીવલેણુ અકસ્માત સજાય. ત્યાંના એ માણસાએ મારા બંને હાથેા પકડી ભારે કાળજીપૂર્વક મને ઉપર ચડાવ્યેા, અને ઉપરના ભાગ પરથી મેં અભિષેકની ક્રિયા કરી. ચૈત્ર મહિના હતા એટલે ઉપર ચઢતાં હું પરસેવાથી રેબઝેબ થઈ ગયા, અને પછી નીચે ઊતરી પાર્શ્વનાથ ભગવાનની એ ભવ્ય પ્રતિમાની મે' પૂજા કરી. ચંદ્રગિરિ પહાડ પરનું વાતાવરણ, ત્યાંથી દેખાતાં કુદરતી દશ્યા, અને આસપાસનાં મદિરામાંની ભવ્ય પ્રતિમાએ એટલા બધા સુંદર અને સેાહામણા છે કે ત્યાંથી પાછા ફરવાનું મન ન થાય. જૈનેામાં દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપ'થી ઇ. વિધવિધ સંપ્રદાયના ભેદો છે, પણ આ બધા ભેદ નામ માત્ર છે. આપણે બધા જેના ભગવાન મહાવીરના શાસનને અનુસરનારા છીએ; અને અહિંસા, સયમ અને તપ આપણા ધર્માંના મુખ્ય અંગે છે. કાઈ પણ સંપ્રદાયના સ્ત્રી-પુરુષમાં ધર્માંના મુખ્ય અંગેાની ખાખતમાં કશા મતભેદ નથી, તેથી આપણામાં ક્રિયા કે બીજી ક્ષુલ્લક ખાખતામાં જુદી જુદી માન્યતા પ્રવતી હોય તે પણ આવી બધી બાબતોને ગૌણુ માની, મુખ્ય ખાખતામાં આપણે બધા એક જ રૂપ છીએ એમ માની વતી એ, તેા જૈન ધર્મને! ડંકા માત્ર ભારતમાં નહિ પણ સકળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy