________________
૪ ]
[ જાણ્યું અને જોયું છે. તદ્દત જગતની સર્વ કળાઓમાં જ્ઞાન એ ઉત્તમમાં ઉત્તમ કળા છે. પણ એ જ્ઞાન એવું હોવું જોઈએ કે જેની પ્રાપ્તિથી ઓછામાં ઓછી મહેનતે જગતનું અકલ્યાણ દૂર કરી શકાય અને સાથે જ તેનું કલ્યાણ સાધી શકાય.”
આપણાં શાસ્ત્રોમાં તેથી જ કહેવામાં આવ્યું છે કે, સર્વ કળા પર વિજય પામવા માટે ધર્મકળા જ સાચું -સાધન છે.”
(જેન શિક્ષણ સાહિત્ય પત્રિકા, મે-૧૯૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org