SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કુદરતી ઉપચાર વિષે મારા અનુભવ દવાઓની નવી નવી શેાધેા થતી જાય છે, ડોકટરા અને વૈદ્યોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે અને તેમ છતાં ઈંના નવા નવા પ્રકારે અને દરદીઓની સંખ્યામાં વધારા જ થતા જોવામાં આવે છે. આનુ' કારણ એમ લાગે છે કે, દવાઓમાં દર્દીને બેસાડી દેવાની શક્તિ કદાચ હશે, પણ દર્દીને નાશ કરવાની શક્તિ નથી. ને મૂળમાંથી કાઢવા માટે કુદરતી સારવાર જેવા બીજો કેાઈ સરળ માર્ગ નથી. દવાથી એક રાગ મટે છે, અને ખીર્જા ઉત્પન્ન થાય છે. ટાઈફાઈડ તાવમાં ક્લેરામાઇસેટીનની ગેાળીએ આપવામાં આવે છે. એ દવા એવી જલદ છે કે તેનાથી તાવ તેા ઊતરી જાય છે, પણ શરીરમાં એટલી બધી અશક્તિ આવી જાય છે કે ગુમાવેલી શક્તિ પાછી મેળવવા માટે દરદીને ચાર છ માસ સુધી હેરાન થવું પડે છે. કરજ કરીને મેળવેલાં નાણાંથી તાત્કાલિક કામ પતે છે, પરંતુ પાછળથી વ્યાજ સાથે તે રકમ પાછી આપવી પડે છે, તેવું જ લગભગ દવાઓની બાબતમાં છે. મહાત્મા ગાંધીજીએ તેમના પેાતાના તેમ જ આશ્રમન વાસીઓનાં સંબંધમાં કુદરતી સારવારના અનેક સફળ પ્રયાગે કર્યા છે, અને તેના પરિણામે પૂનાથી સેાલાપુરના રસ્તે, પૂનાથી ૧૮ માઈલ દૂર આવેલા ઉરૂલીકાંચનમાં તેમણે નિસર્ગોપચાર આશ્રમની સ્થાપના ઈ. સ. ૧૯૪૬માં કરી. રેલવે રસ્તે, પૂનાથી ધેાંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy