SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] [ જાણ્યું અને જોયું અને ગાયની હત્યા કરનાર દૃઢપ્રહારીના જીવાત્મા નરકમાં જવાને ખલે એજ ભવે મુક્તિપદ પામ્યા, એમાં કારણભૂત પાપ માટેને પશ્ચાત્તાપ અને વેદના જ છે. તેથી જ કહેવાય છે કે માનવજીવનની મેટામાં મેાટી સિદ્ધિ કોઈ દિવસ નિષ્ફળ નહિ જવામાં રહેલી નથી, પણ દરેક પ્રસંગે પડતી વખતે પાપકૃત્યને સમજી લઇ પશ્ચાત્તાપ દ્વારા તેમાંથી પાછા ફરી જવામાં રહેલી છે. આજથી ૬૦ વર્ષ પહેલાંના લેાકમાનસ અને વમાન લેાકમાનસ વચ્ચે મેાટા ભેદ દેખાઈ આવે છે. આજે તે અનેક રીતે પતન પામેલાં યુવાન, પ્રૌઢ અને મેટી ઉમરના સ્ત્રી પુરુષ! પેાતાના એવા કૃત્યા માટે ગૌરવ અને અભિમાન લેતાં જોવામાં આવે છે. તેઓને જ્યાં શરમ કે લજ્જા જ નથી, ત્યાં પશ્ચાત્તાપની તે વાત જ કથાં કરવી ? શિક્ષિત, સ’સ્કારી અને ઉચ્ચ ગણાતા કુટુંબની લગ્ન કરેલી યુવતીએ પતિ અને ખાળકાને પણ ત્યજી દઈ પરપુરૂષ સાથે આનંદપૂર્વક રહેતી જોવામાં આવે છે, તા બીજી બાજુ ઘેરે સુશીલ પત્ની અને સતાનેા હૈાવા છતાં એવા પુરૂષ ખુલ્લી રીતે અન્ય સ્ત્રી સાથે દુરાચાર સેવતા હેાય એવું પણ જોવામાં આવે છે. વિજ્ઞાન અને ભૌતિક બાબતામાં આપણે આગળ ને આગળ વધી રહેવાના દાવા કરી રહ્યાં છીએ, પણ ચારિત્ર ખળ અને નૈતિક દૃષ્ટિએ દિવસે દિવસે આપણે અધઃપતનના માર્ગે જ ઘસડાઈ રહ્યાં છીએ, એ અત્યંત દુઃખદ અને આઘાતજનક બાબત છે. રામન એમ્પાયરના જાહેાજલાલીના દિવસેામાં ચારિત્ર અને નૈતિક ખાખતમાં એ પ્રજાનું એટલું બધું અધઃપતન થવા પામ્યું હતું, કે તેવીસમી શ્રી અને એકવીસમેા પતિ કરનાર પુરૂષ અને સ્ત્રીનાં લગ્ન થયાંની નોંધ મળી આવે છે. વૈભવ, સમૃદ્ધિ અને વાસના તૃપ્તિમાં એ પ્રજા અંતે ડૂબી ગઈ અને રામનું ભવ્ય ગૌરવ નાશ પામ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy