SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) : કહ્યું કે કપુરચંદનાં માતુશ્રી ( શ્રી. જણીએન) ને ઇ.સ.૧૯૩૦ની સાલમાં bleeding ( લોહીવા ) નું થયું અને એ વખતે એ દર્દીની સારવારનાં અદ્યતન સાધના ન હતાં. દર્દીના કારણે શરીરમાંથી લાહી ઊડી ગયું અને દર્દીનું જીવન ભયમાં મૂકાઈ ગયું. તે વખતે શ્રી. વીરજીબાપાએ મનમાં સ`કલ્પ કર્યો કે ણીબહેન જો દર્દીમુક્ત થશે તે આજીવન બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરશે. તેના સંકલ્પના કારણે અગર તેા ભવિતવ્યતાના કારણે એ વખતે તેમને એક આડતિયા તેમને ત્યાં જઈ પહોંચ્યા અને લેાહીવા માટેની સાદી આયુર્વેદિક દવા બતાવી. યેાગાનુયેાગે એ ક્વાથી તે રાગ ગયા અને સંકલ્પ મુજબ બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કર્યાં. માનવીમાં જો ભાવનાનું બળ હાય તે। સંયમી વનનાં નિમિત્તો એવા માનવીને આપે!આપ મળી જ રહે છે. આ રીતે શ્રી. વીરબાપા ઈ. સ. ૧૯૩૦ (વિ. સ’. ૧૯૮૬) થી વંદનીય બની ગયા. તેઓ અત્યંત આનંદી, રમુજી, હસમુખા અને નિષ્પાપ હતા. એમના દી અને તન્દુરસ્ત જીવનનું મુખ્ય કારણ પણ એ જ હતું. કલકત્તામાં અમે સૌ મ્યુઝીયમ જોવા ગયા હતા. શ્રી. વીજ્બાપા તે અત્યંત થાકેલા હતા, એટલે પથ્થરના એક લાંબા બેન્ચ પર પેાતાને ફૅટા માથે એઠી સૂઈ ગયા. અમે બધું કરીને તેમની પાસે પહોંચ્યા એટલામાં એક યુરેોપિયન કુટુંબ ફરતું ફરતું ત્યાં આવ્યું અને બાપાને માથે એઢી સૂતેલા જોઈ મને પૂછ્યું : ‘શું આ પણ કાઈ ઈન્ડીયન પ્રાણી છે?' બાપા જાગી ગયા અને મેં પેલા યુરેોપિયનને પક્ષે બાપાને સમજાવી શુ જવાબ આપુ' તેમ પૂછ્યું. બાપાએ હસતાં હસતાં મને કહ્યું કે, તેમને કહેા કે વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થતુ ં એ પગ અને એ હાથવાળુ` ભારતનું આ એક વિચિત્ર પ્રકારનુ માનવપ્રાણી છે. પેલા ગૃહસ્થને બાપાએ આપેલા જવાબ અંગ્રેજી ભાષામાં સમજાવ્યે એટલે પેલા લેાકેા તે પેટ પકડીને હસવા જ લાગ્યા અને બાપાએ પણ તેમાં સાથ પુરાવ્યેા. નિર્દોષ મજા અને આનંદ માણવાની તેમનામાં અદ્ભુત શક્તિ અને આવડત હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy