SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ] [ જાણ્યું અને જોયું : સૌથી છેલ્લે અમે મી. નાગાસ્વામી વકીલને લઈ મરનારની વિધવા પાસે તેને સમજાવવા ગયા. હું તો તામિલ ભાષા જાણું નહિ એટલે નાગાસ્વામી પાસે કહેવરાવ્યું કે, આ વિમાની પિલીસીને રૂપિયા માટે મીના નામની બાઈએ પણ પિતાનો હક આગળ કર્યો છે અને ન્યાયર્કેટમાં આ બધી બાબત ચૂંથાતાં કુટુંબની આબરુને લાંછન લાગવા જેવું થશે. પ્રૌઢ ઉંમરની પેલી બાઈએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેની ભાષામાં વકીલને જે કહ્યું તેને સાર એ હતું કે “આ માણસે જે મારા પતિની બદનક્ષીની વાત મારી સમક્ષ કરી રહ્યા છે, તેમને મારા ઘરમાંથી દૂર કરે. હું આ લેકેનું મેટું જ જેવા નથી માગતી અને વિમાની પિલીસીના રૂપિયા પણ મારે જોઈતા નથી.” આ રીતે અમારો પ્રયત્ન એક દષ્ટિએ નિષ્ફળ ગયે તે બીજી રીતે સફળ પૂરવાર થયે, પણ સફળતાનો માર આનંદ લુપ્ત થયે. એ બેનનું આવું તોછડું વર્તન મારી સાથેના લોકોને અપમાન રૂપ લાગ્યું, પણ હું તે માતાની માફક તેને મનોમન વંદી રહ્યો. મને સીતામાતા યાદ આવ્યાં. સગર્ભાવસ્થામાં વનમાં જ્યારે વાલ્મીકિના આશ્રમમાં તેઓ રહેતાં હતાં, ત્યારે પ્રાત:કાળે રામના નામની માળા ફેરવતા જઈ તેની પાસે રહેલી એક વૃદ્ધ તાપસીએ ઠપકે આપતાં તેને કહ્યું : “વિના અપરાધે તારા પતિ શમે તારી આવી નાજુક સ્થિતિને ખ્યાલ કર્યા વગર તને જંગલમાં મોકલી દીધી, અને એમ છતાં પણ રામના નામની માળા ફેરવવાને અર્થ શું છે? સીતાએ હસીને તેને કહ્યું “માજી! જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy