SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. વર્તમાન જૈન શ્રમણ સધની અવનતિ આપણા અનેક પૂર્વાચાર્યેના દાનિક, સાંપ્રદાયિક, વ્યાકરણ, છંદ, અલંકાર, જ્યાતિષ, નિમિત્ત, લક્ષણ, આયુવેદ, ચેત્ર-ઈત્યાદિ વિષયક પરના સખ્યાબંધ ગ્રંથૈાની સરખામણીમાં આપણા વર્તમાન કાળના આચાર્ય ભગવંતાની કૃતિઓને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણી સમક્ષ એક અત્યંત નિરાશાજનક ચિત્ર ખડું થાય છે, જે હકીકત ધણી ખેદજનક છે. આપણા વમાનકાળના આચાર્ય ભગવંતે અને વિદ્વાન મુનિ મહારાજોની જાણ બહાર આ વસ્તુ છે એવું નથી, એથી ઉલટું આ વિદ્વાન મુનિરાજોએ આ વસ્તુ પર જૈન સમાજનુ' અનેકવાર લક્ષ પણ ખેચ્યું છે. પરંતુ ખેદની વાત એ છે કે જૈન સમાજને આવી ગભીર વાતાની કાંઈ પડી નથી, કારણ કે આપણેા સમાજ આજે શાસન પ્રભાવનાના નામે માત્ર મેાટા મેાટા વઘેાડા, તીસ ઘે, પ્રતિષ્ઠા અને ઉપધાન કાર્યમાં એટલે બધા રત બની ગયા છે, કે તેને આડે તેએ ખીજુ કશુ વિચારી શકતા નથી આજથી પાંત્રીસ વરસે અગાઉ આગમપ્રભાકર પૂજ્ય શ્રી મુનિવર્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબે તેમના એક લેખમાં સાચું જ કહ્યું છે કે : “ આજે આપણા શ્રમણ વર્ગોની સ્થિતિ જેટલી સાધનસંપન્ન છે, તેટલી જ આજે એમની જ્ઞાન વિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy