________________
દ્રવ્યાનુયોગ
[ ૭૩ ]
સૂત્રમાં કહ્યું છે કે નટ્ટા છાટ્ટો સદ્દા એટો ાાટોદો પટ્ટુ– જેમ જેમ લાભ થતા જાય છે તેમ તેમ લાભના થેાભ રહેતા નથી', જ્યાં સુધી આત્મામાં સ ંતાવૃત્તિને પ્રાદુર્ભાવ થયેલા નથી ત્યાં સુધી પંદર રૂપીઆના પગારવાળા માણસ સા રૂપીઆની નેકરીના પગારની ઈચ્છા ધરાવતા હાય છે, સો રૂપીઆની મુડીવાળા મનુષ્ય દસ હજારની મુડી એકઠી કરવા પ્રત્નશીલ હેાય છે, દશ હજારની મુડીથી અતૃપ્ત પ્રાણી એક લક્ષ પ્રાપ્ત કરવાને, લક્ષાધિપતિ કરોડપતિ થવાને, કરોડપતિ રાજ્યાસન પામવાને, રાજા ચક્રવર્તિ બનવાને, અને ચક્રવતિ ઇંદ્રત્વ મેળવવાને અસંતુષ્ટપણે અભિલાષાઓ નિરંતર કરે છે. ધન પ્રાપ્તિને માટે ઇચ્છાએ પ્રબળપણે ઉત્પન્ન થતી જાય છે. ગમે તે રીતે ધન પ્રાપ્ત કરવું એજ સાધ્યબિંદુ હોવાથી અનેકશઃ સમુદ્રયાત્રા કરે છે, કૃપણ સ્વામીએની પણ આ અર્થાભિલાષિએ ગુલામી કરે છે, અને છેવટે લાભ રૂપ. મહાસાગરમાં મેળા મૃત્યુને આધીન બને છે. ઈચ્છાની લગામ જ્યારે છૂટી જાય છે ત્યારે તે આકાશના છેડાની જેમ અંત વગરની બનતી જાય છે. જેમ સરાવલું નીચેથી અડધા ઇંચનુ માત્ર હાય છે તે ઉપર જતાં વધતુ જાય છે અને એ ઇંચ ઉપર ષ્ટિ કરીએ ત્યાં તે સાત આ· ઈંચ જેટલું વધી જાય છે, તેમ ઇચ્છા શરૂઆતમાં ઘણી જ ઘેાડી હાય છે, પણ તેને જરા પ્રસાર મળતા તે એવડી ચાવડી આઠગણી કૂદકે ને ભૂસકે વધી જાય છે.
*
ક્રોધ, માન, માયા અને લેાલરૂપ ચાર કષાય મેાહનીય કે જે આત્માની સાથેના સબંધમાં નિર ંતર શત્રુપણાનું કામ કરી રહેલા છે તેમના સામે મુમુક્ષુ પ્રાણીએ ક્ષમા, મૃદુતા, આવ અને સતાષવૃત્તિ રૂપ ચાર પડવાળુ બખ્તર પહેરી સજ્જ રહેવુ જોઇએ. આ કા માટે ખરેખરા આત્મબળની આવશ્યકતા છે.
હાસ્યાદિ નવ નાકષાય આ ચારે કષાયના સહચારી છે. અર્થાત્ કષાયને ઉત્પન્ન થવાના કારણ તરીકે રહેલાં છે. હવે મિથ્યાત્વ મેાહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org