________________
પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
[ ૧૨૭ ]
આત્માને મનનુ સાધન અનુકૂળ થવાથી સાધ્યકાય` સન્મુખ પ્રેરે છે; આમ હોઇ સૂરિજીએ ડીક જ કહ્યું છે કે જિનેક્ત તત્ત્વ ઉપર રુચિ કરીને આ મનુષ્યજન્મને સફળ કરા; આ સમ્યગ્દર્શનરૂપ સ્વગુણ પ્રાપ્ત થવાથી આત્મા એક પૂર્વ આનંદની વાટિકામાં વિહરે છે અને તેના આનદરસનું પાન કરે છે.
પ્રસ્તુત સુંદર રાગમાં આવા અપૂર્વ ભાવસૂચક પૂજાના ભાવ વારંવાર વિચારવાથી આત્માને બહુ જ લાભ થાય તેમ છે. શાસ્ત્રના આશયા, વિવિધ પ્રકારે જુદી જુદી પ્રકૃતિબદ્ધ આત્માને માટે શાસ્ત્રકારે બહુ જ વિચાર કરીને પ્રયોજેલા છે; તેમાં સુદર રાગથી ગાનતાનમાં લય પામતી આ પૂજા પણ પ્રાણીએને પેાતાના અધિકાર પ્રમાણે, તેના આશયાનું સ્વરૂપ વિચારતાં, કર્ણાને અમૃતપાન કરાવતી, ચિત્તમાં આત્મજાગૃતિ કરાવે છે. જ્યાં સુધી આવી આત્મજાગૃતિ થતી નથી ત્યાં સુધી તે પ્રાણીઓની–વસ્તુસ્થિતિએ સુષુપ્તિ દશા છે–તેમ જ્ઞાનીજને સ્પષ્ટપણે કહે છે. તે સાથે એ પણ વિચારવાનુ` છે કે ઉત્તમ ભાવનાપૂર્ણાંક સંઘસમુદાય તીપ્રતિ સાથે મળીને જાય અને તેમાં આવા આલંબને મળે-જેથી તેવા આલંબના અને સાગોની વચ્ચે જ આત્મજાગૃતિ થવી વિશેષ સંભવિત છે; કેમકે તી એ પુટ્ટાલંબન છે, છતાં એ આલંબન જુદા જુદા પ્રકારના શુભ સંચાગો પર આધાર રાખે છે. એ શુભ સયાગાને અની શકે તેટલી રીતે એકત્ર કરી–એ આલંબન ગ્રહણ કરવાથી ધારેલુ કાર્યો સફળ થાય છે. એ પણ ભૂલવું જોઇતું નથી કે એકત્રિત સંયોગોથી તી ક્ષેત્ર તરફ શુભ ભાવનાથી પ્રયાણ કરતાં, એક નહિ પણ અનેક વાનુ આડકતરી રીતે કલ્યાણ થાય છે; પણ બહુધા આવી સ્થિતિમાં પ્રાણીઓનું ચિત્ત, સાધ્યબિંદુ ચુકી જાય છે અને અમૂલ્ય સમય નિરક બનાવે છે. સધસમુદાયની આવી સ્થિતિમાં તેની વ્યવસ્થાને કેટલીક રીતે કેળવવાની જરૂર છે; સંઘયાત્રા અનેક પ્રાણીઓને સમ્યગ્રદર્શનના કારણરૂપ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવનારી હોવા છતાં, સુ ંદર વ્યવસ્થાના અભાવે નિકૃષ્ટ પણ થઈ જાય છે. સુંદર વ્યવસ્થા ગોઠવવાથી પ્રાણીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org