________________
[ ૮૬ ]
જૈન દેન સીમાંસા
ચુત દેખાઈ આવે છે, તે તેમના શાસ્ત્રીય બાહ્ય સિદ્ધાંતામાંથી પુર
વાર થાય છે.
''
''
કાહિંસા પરમો ધર્મઃ-સૂત્રાનુયાયી જૈન દર્શન ઉપર આક્ષેપ કરતાં મીસીસ એનીબીસેટ કહે છે કે “ જૈને પાણીને અશાસ્ત્રીય રીતે ઊકાળે છે’’–પરંતુ લૌકિક નીતિરીતિના સંસ્કારવાળી તે સ્ત્રીને લેાકેાત્તર સત્તા કેમ ગ્રાહ્ય થઇ શકે? જૈન દશ્તુન તેને નીચે પ્રમાણે ઉત્તર આપે છે. મારા અનુયાયીઓને સંયમનુ પાલન કરવાને માટે ઇંદ્રિયનિગ્રહની સૌથી પહેલી જરૂર છે. લગામ છેડી દેવાથી ઉન્મત્ત થયેલા ઇંદ્રિયરૂપ અવેના વિકારવેગ એછે કરવાને માટે ઉષ્ણુ પાણી એ પ્રળ સાધન છે. આ ખાદ્ય સાધનથી ધ્યાન અને પ્રાણાયામાદિક આંતર સાધના ધણી જ સરળતાથી આત્માને લભ્ય થાય છે. [ શરીર સુધારકા (ડાકટરા) પણ વૈજ્ઞાનિક કેમીકલી-રીતે પૃથક્કરણ કરતાં ગરમ કરેલું પાણી પ્રાણીને સાત્ત્વિક પ્રકૃતિવાન બનાવે છે તેમ કહે છે] મેલેરીઆ, ટાઇફાઈડ વગેરે તાવની હવા ફેલાય છે ત્યારે નિર્દોષ ઉકાળેલું પાણી વાપરવાની ભલામણુ કરે છે. આ હકીકત પ્રાસગિક છે. આથી આત્મય પ્રાપ્ત કરાવનાર અને પૌલિક વાસનાઓનું દમન કરનાર તરીકે ગરમ કરેલું પાણી પ્રબળ કારણ છે. તે સાથે અમારી સૂક્ષ્મ સૃષ્ટિમાં સત થયેલી હકીકત એ છે કે જળમાં એકેદ્રિય જીવેાના જન્મ મરણના વ્યાપાર સમયે સમયે થયાં જ કરે છે. તે પ્રાકૃત પ્રાણીએથી અદૃશ્ય છે. તે વ્યાપાર પાણીને ઉકાળીને પીવાથી અટકી જાય છે. અને બહેોળા પ્રમાણમાં થતી ઉત્પત્તિ અને વિનાશરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિનેા માર્ગ બંધ પડે છે. સ્યાદ્વાદય મારૂ સ્વરૂપ હેાઈ નફા તેટાના સરવૈયા સાથે આ હકીકત ન્યાય અને યુક્તિ પુરઃસર છે એમ કહેવું બીલકુલ વાંધા વગરનું છે. ”
જૈન દર્શીનનું અંતરંગ સ્વરૂપ કે જે તેનું તત્ત્વ સ્વરૂપ છે તેને ચાલુ જમાનાની વૈજ્ઞાનિક (Scientific) શોધ પ્રમાણે તપાસ કરવામાં આવે તે જનસમૂહને ધણી જ સરળતાથી ગ્રાહ્યમાં આવી શકે તેમ છે. જેમ કે એકસીજન અને હાઇડ્રોજનના સયાગથી પાણી ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org