________________
૨૯૯
ચોવીશ તીર્થંકર
(૧૩)
શ્રી વિમલનાથ સ્વામી કુળઃ ઈવાકુવંશ ગૌત્રઃ કાશ્યપ માતાનું નામ: શ્યામાદેવી પિતાનું નામ કૃતવર્મ ચ્યવનકલ્યાણક તિથિઃ વૈ.સુ.૧૨ જન્મ તિથિઃ મ.સુ.૩ જન્મ નગરી કપિલપુર દીક્ષા તિથિઃ મા.સુ.૪ દીક્ષા સ્થાનઃ કપિલાજી કેવળજ્ઞાન તિથિઃ પોષ સુ ૬ કેવળજ્ઞાન સ્થાનઃ કપિલાજી મોક્ષ તિથિઃ જે.વ.૭ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધરઃ મંદર પ્રથમ સાધ્વી ધરા યક્ષનું નામ ષણમુખ યક્ષિણીનું નામ: વિદિતા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતરઃ ૩૦ સાગરોપમાં આયુષ્યઃ ૬૦ લાખ વર્ષ
(૧૪)
શ્રી અનંતનાથ સ્વામી કુળ ઈક્વાકુવંશ ગૌત્ર: કાશ્યપ માતાનું નામ: સુયશારાણી પિતાનું નામ સિંહસેન અવનકલ્યાણક તિથિ : અ.વ.૭ જન્મ તિથિઃ ચે.વ.૧૩ જન્મ નગરીઃ અયોધ્યા દીક્ષા તિથિઃ ચે. વ. ૧૪ દીક્ષા સ્થાનઃ અયોધ્યા કેવળજ્ઞાન તિથિઃ ચૈ. વ.૧૪ કેવળજ્ઞાન સ્થાનઃ અયોધ્યા મોક્ષ તિથિઃ ચે.સુ.પ મોક્ષ સ્થાનઃ સમેતશિખર પ્રથમ ગણધર જસ પ્રથમ સાધ્વીઃ પહ્મા યક્ષનું નામ પાતાલ યક્ષિણીનું નામ અંકુશા તીર્થકરથી તીર્થકર વચ્ચેનું અંતર ૯ સાગરોપમ આયુષ્યઃ ૩૦ લાખ વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org