SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પિšષણા માટે ખરાખર જાગરૂક દશા, ભિક્ષુવૃત્તિનું ચિંતન, ઈતર સાધકા સાથે સહુભાજનવૃત્તિ અને નિરાસક્તભાવે પ્રાપ્ત થયેલા પિંડનું ભાજન કરવું. આ ભાવને સમજીને વનારા ભિક્ષુ એજ આદર્શ`ભિક્ષુ છે અને તે ભિક્ષુની ભિક્ષાવૃત્તિ દાતારના દિલમાં સંયમ અને ત્યાગના સંસ્કાર જન્માવે છે. આવી ભિક્ષાવૃત્તિથી સંયમી જીવનના નિર્વાહ કરવા તેજ પિšષણાનું રહસ્ય છે. અને કોઇ પણ પ્રકારના ભૌતિક સ્વા` વિના કે કીર્તિની લાલસા વિના નિઃસ્વાર્થભાવે આપવું તે દાતાનું કર્તવ્ય છે અને તેજ સ્રાવ આધ્યાત્મિ વિકાસમાં તેને પ્રેરે છે. એ પ્રમાણે કહું છું. પિણૈષણા અધ્યયનનો પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. ખીજે ઉદ્દેશક ભિક્ષા દેહની પુષ્ટિ માટે નથી. ભિક્ષા પ્રમાદ અને આળસ વધારવા માટે નથી. ભિક્ષા કેવળ જીવન પ્રવાહને જ્વલંત રાખવા માટે છે. જેમ શરીર તેા હાડ, માંસ અને મળનું ભાજન છે, નિ:સાર છે, તેની ચિંતા શી ? તેમ ગણી તેને સૂકવી નાખવું કે તેના પ્રત્યે બેદરકાર રહેવું એ કંઈ તપશ્ચરણ નથી ગણાતું પણ એ ભયંકર જડક્રિયા કહેવાય છે. તેજ રીતે દેહને અંતિ પુષ્ટ કરવા, તેનીજ ટાપટીપમાં રક્ત રહી જીવનની ઇતિ સમાપ્તિ માની લેવી તે પણ નરી જડતા છે. આ વસ્તુને સમજી શાણા સાધુઓ જે મધ્યસ્થવૃત્તિથી ભિક્ષાવૃત્તિ ચલાવે છે તેનું અહીં વર્ણન છે. ગુરુદેવ મેલ્યા: [૧] સંયમી ભિક્ષુ અધા આહાર પછી તે સુગંધી (માદક વગેરે) હૈ। For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy