SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ દશવૈકાલિક સૂત્ર પ્રતિલેખન વિધિ કહેવાય છે તે કેવી રીતે થાય છે તે વિસ્તારપૂર્વક જોવા માટે જુએ ઉત્તરાધ્યયન સૂત્ર. અધ્યયન ૨૬ મું. સ્થા [૧૮] સંયમી ભિક્ષુ મળ, મૂત્ર, બળખા, નાકના મેલ કે શરીરને મેલ નાખવાના હોય તો તે પણ વરહિત સ્થાન જોઇને જ નાખે. નોંધઃ—જે સ્થળે મળ વગેરેનું વિસર્જન કરવાનું હોય છે. તે નને ઉચ્ચાર ભૂમિ કહેવાય છે. તે સ્થાન પણ વિશુદ્ધ તથા જીવરહિત છે કે કેમ તે જોઈ લીધા પછીજ ત્યાં મળશુદ્ધિ કરવી ઘટે. આવી શુધ્ધિની ગૃહસ્થજીવનમાં પણ ખૂબ આવશ્યક્તા હેાય છે. [૧૯] ભાજન કે પાણી માટે ગૃહસ્થના ઘરમાં ગયેલા ભિક્ષુ યત્ના (સાવધાની)પૂર્વક ઉભા રહે અને મર્યાદાપૂર્વક ખેલે. પરંતુ ત્યાં રહેલા પદાર્થો તરફ (કિંવા રૂપવતી સ્ત્રીઓ સંરક્ પેાતાનું મન) પ્રેરે લલચાવે) નહિ. [૨૦] (ગૃહસ્થને ધેર ભિક્ષાર્થે જતાં) ભિક્ષુ ભ્રૂણું પોતાના કાનેથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું બુરું જુએ છે, પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યેાગ્ય નથી. [૨૧] સારું નરસું જે સાંભળેલું કે જોયેલું કહેવાથી ખીજાતે ઈજા પહોંચે કે લાગણી દુભાય તેવું ભિક્ષુ કદી ન ખોલે. તેમજ કાઈપણ પ્રકારે ગૃહસ્થને છાજે (સાધુને ન છાજે) તેવા વ્યવહાર પણુ ન આચરે. નોંધઃ- ગૃહસ્થને છાજે તેવા એટલે કે સંયમ ધર્મને બાધિત વ્યવહાર સાધુ ન કરે. [૨૨] કાઈના પૂછવાથી કે અણપૂછ્યું કદી પણ ભિક્ષુ ભિક્ષાના સઁબઁધમાં આ રસાળ છે કિંવા રસહીન છે, આ ગામ સારું છે કિવા ખરાબ છે અથવા આ દાતાએ આપ્યું અને કલાણાએ ન આપ્યું વગેરે વગેરે કશું પણ ન ખેલે. [53] ભિક્ષુ ભાનમાં આસક્ત ન થાય અને ગરીબ કે તવંગર બન્નેને ઘેર સમાનભાવથી ગાયરી (ભિક્ષાર્થે') જઇ દાતારના અવગુણુ Jain Education International For Private & Personal Use Only し www.jainelibrary.org
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy