SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ દશવૈકાલિક સૂત્ર તેને ખાવાત થાય છે તથા ગૃહસ્થાના ક્રોધનું નિમિત્ત અની જવાય છે. નોંધઃ-ગૃહસ્થ શ્રીએના અતિ પરિચયથી કદાચ બ્રહ્મચર્ય ભગ ચાના ભય રહે છે. ગૃહસ્થ પરિક્ષયથી શી મની જઈ તે ભિક્ષુને ઉદ્દેશીને ખાનપાન બનાવે તેથી હિંસા થાય અને ઘરના માલિકને પણ પાતાના ચારિત્ર પર શંકા આવે તે ક્રોધ ઉત્પન્ન થાય એવા દેશને સલવ હાવાથી મહર્ષિ આએ ભિક્ષુએ માટે ગૃહસ્થને ઘેર બેસવાને ત્યાગ બતાન્યા છે. [પ] ગૃહસ્થને ધે ખેસવાથી પ્રાર્થનું ચથાર્થ રક્ષણ થઈ શકતું નથી અને ગૃહસ્થ ઓં સાથેના પરિચયથી બીજાને પણ પેાતાના ચારિત્ર વિષે શંકા થાય છે. માટે આવીશીલતા (દુરાચાર)ને વધારનાર સ્થાનને સંયમી દૂરજ છેાડી દે. અર્થાત્ ગૃહસ્થાને ત્યાં એસે નહિ. નોંધઃ-ગૃહસ્થાને ત્યાં શારીરિક કારણું ત્રિના બેસવું કે થા વાર્તા કરવી ઇત્યાદિ અંગે સચમનાં યાતક છે માટે તેને તજી દે [૬] પશુ ।ગિષ્ઠ, તપસ્વી કે જરાવસ્થાથી પીડિત ભિક્ષુ ડાય તે આ ત્રણ પૈકી કાઇને પશુ ગૃહસ્થને ઘેર કારણુસર બેસવું કલ્પ્ય છે. નાધઃ-રાગ, તપશ્ચર્યા અને જરા દેહને શિથિલ બનાવે છે, આથી માયરાગ્ર ગયેલા ભિક્ષુ હાંરી નય કે થાકી જાય તે ગૃહસ્થને ત્યાં તેમની આજ્ઞા મામી વિવેકપૂર્વક પેાતાનેા થાક ઉતારવા માટે બેસી શકે તે સારું ઉપરના અપવાદમા છે. તેને એક યા બીજી રીતે વાળ લઈ કાઈ અનર્થ ન કરી બેસે અર્થાત્ દરેક કામાં વિવેક જાળવવા ધરે. [૬૧] ( સત્તરમું સ્થાનઃ- ) રેગિષ્ઠ કે અરેમી ક્રાòષ્ણુ ભિક્ષુ જે સ્નાનની પ્રાર્થના કરે અર્થાત્ સ્નાન છે તે પેાતાના આચાર (સંયમધર્મ)નું ઉલ્લંધન થાય છે અને તેથી સંયમને પણ હાનિ પહોંચે છે. [દર] મરણકે હારભૂમિ ક્રવા ખીજી ક્રાય પણ તેવા પ્રકારની ભૂમિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005234
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1935
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy