________________
જ્ઞાનવિમલની જ્યોતિમાં ૨
તેહના ધ્યાનથકી હુઆ
લાલ, ભાસિત લોકાલોક રે. હું વારી ૦
લાલ, સુખીયા સઘળા લોકરે; હું ૦ ૮ નમો ૦
ઇતિ નવકારપદાધિકાર દ્વિતીયભાસ
Jain Education International
અથ તૃતીયપદવર્ણનભાસ. ૩ (ઢાળ-પ્રથમ ગોવાલાતણે ભવઈજી, એ દેશી.)
આચારી
આચાર્યનુંજી, ત્રીજું દૈ ધરો ધ્યાન; શુદ્ધ ઉપદેશ પ્રરૂપતાજી, કહ્યા અરિહંત
૧
પાલંત;
૨
૩
૪
સમાન. સૂરી ૦ નમતાં શિવસુખ થાય, ભવ ભવ પાતિક જાય; સૂ ૦ આ ૦ પંચાચાર પળાવતાજી, આપણ` છત્રીસ છત્રીસી ગુણૅજી, અલંકૃત તનુ વિલસંત. સૂરી ૦ દર્શન-જ્ઞાન-ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ-આચારનાજી, ઈમ છત્રીસ ઉદાર. સૂરી ૦ પડિરુવાદિક ચઉદ છેંજી, વલી દસવિધ યતિધર્મ; બારહ ભાવન ભાવતાંજી, એ મર્મ, સૂરી ૦ છત્રીસી પંચેંદ્રિય મે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ; પોષતાંજી, પંચાચા૨ે સમર્મ, સૂરી ૦ ગુપતિ ત્રણ સૂધી રેંજી, ટાલે એ છત્રીસી આદરેંજી, ધન ધન તેહની માય. સૂરી ૦ અપ્રમત્તે અર્થ ભાખતાજી, ગણિ સંપદ જે આઠ; બત્રીસ ચર્ચા વિનયાદિકેંજી, ઈમ છત્રીસી પાઠ. સૂરી ૦ ગણધર ઓપમ દીજીઈજી, યુગપ્રધાન કહિંવાય; ભાવ ચારિત્રજ જેહવાજી, તિહાં જિન મારગ ઠવાય. સૂરી ૦ જ્ઞાનવિમલ ગુણ રાજતાજી, ગાજે શાસનમાંહિ; તે વંદી નિર્મલ કરોજી, બોધિબીજ ઉછાહિં. સૂરી ૦ ૯
૫
પંચ મહાવ્રત
ચ્યાર કષાય;
૬
૭
૮.
ઇતિ નવકારપદાધિકારે તૃતીયભાસ.૩
શ્રી નવકારભાસ તૃતીય
For Private & Personal Use Only
૪૭૯
www.jainelibrary.org