________________
શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહામન્ના
मूलमन्त्र नमो अरिहंताणं-१
नमो सिद्धाणं-२ नमो आयरियाणं-३ नमो उवज्झायाणं-४ नमो लोए सव्वसाहूणं-५ [પદ-૫, ગુરુ-૩, લઘુ-૩૨, કુલ અક્ષર ૩૫]
*
*
*
चूलिका एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥१॥
[પદ-૪, ગુરુ-૪,-લઘુ-૨૯, કુલ અક્ષર ૩૩]
અર્થ - અરિહંતોને નમસ્કાર થાઓ ! સિદ્ધોને નમસ્કાર થાઓ ! આચાર્યોને નમસ્કાર થાઓ ! ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ ! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર થાઓ! આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો મૂળથી નાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ થાય છે.
[પદ-૯, સંપદા-૮, ગુરુ-૭, લઘુ-૧, કુલ અક્ષર ૬૮]
હા મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
IT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org