SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અક્ષેાલ વગેરે મારા ખીજા ભાઇએ પણુ આવ્યા. કપિલ, અંશુમાન, પુંડૂક, પદ્મરથ, દમઘેષ આદિ ખાંધવા પણ જેને રાહિણી વરી તે ખરેખર આ વસુદેવ છે' એમ ખેલતા આવ્યા. જેમનાં મુખ પ્રશાન્ત થયાં છે એવા ક્ષત્રિયા પણ ‘આશ્ચર્ય છે!' એમ આલવા લાગ્યા. જેણે સાચી હકીકત જાણી છે એવા અને અત્યંત સતાષ પામતા રુધિરરાજા પુત્ર સહિત આવી પહાંચે. સર્વે પેાતાના આવાસે ગયા. રાજાએ કાસલાધિપતિ રુધિર રાજાને અભિનંદન આપ્યુ, “ તમે કૃતાર્થ થયા છે કે તમારી પુત્રી હરિવંશકુલરૂપી ગગનના ચંદ્ર વસુદેવના પત્નીત્વને પામી છે. "" પછી અમારા માટાભાઇ સમુદ્રવિજયે કંચુકીને આજ્ઞા કરી, ‘ જાએ, વધૂ માટે વો અને ભૂષણ, કુસુમ તથા સુગંધી પદાર્થો લઇ જાઓ. ' પછી કપિલ, કંસ આદિ અનેક જણે વિવિધ વસ્ત્ર અને મહામૂલ્યવાન આભરણા વડે આવાસ ભરી ઢીધા. કંચુકીએ આજ્ઞાના અમલ કર્યો. પછી શેાભીતા સ્વજન( સમુદ્રવિજય )ને હસ્તે ( ઇરાદાપૂર્વક ) પરાજિત થયેલા એવા મારું લગ્ન થયું. રુધિરે રાજાએને સત્કાર કર્યાં. મારા માટા ભાઈએ કુખ્ત, વામન, ચિલાત આદિ નાટકિયાએ સહિત તથા મણિ, કનક અને ચાંદીનાં વાસણા સાથે ખત્રીસ કોટિ ધન રાહિણીને આપ્યુ, પ્રશસ્ત લક્ષણવાળા ચાસઠ હસ્તી આપ્યા અને સેાનાના પલાણુથી મ'ડિત થયેલા આઠસે અવેા આપ્યા. વિવાહકૌતુકના દિવસેા વીતી ગયા, એટલે રાજાએ પેાતપેાતાના દેશમાં ગયા. "" એક વર્ષ વીતી ગયા પછી મારા વડીલેાએ રુધિર રાજાને કહ્યુ, “ અમે રાજકન્યાને તેડી જઈએ, લાંખા કાળ પછી પત્ની સહિત કુમારને સ્વજના ભલે મળે, ’ એટલે રુધિર વીનવવા લાગ્યા, “ દેવ ! એમ થશે; પણ કુમાર હજી કેટલાક સમય ભલે રહે અને અમારી પ્રીતિ અનુભવે. પ્રસ્થાનના સમયે જેમની આંખેા અશ્રુથી ભરાયેલી છે એવા વડીલેા મને કહેવા લાગ્યા, * કુમાર ! હવે તું પરિભ્રમણ બંધ કર, અમને મળ્યા પછી તું ચાલ્યા ન જઇશ. જે તારી વહુએ છે તે પણ શા માટે પીયરમાં રહે ? તું ઘેર ન આવીને અમને અનાથ બનાવે એ ધર્મ નથી. ” મેં સ્વીકાર્યું કે, “ તમે જેમ આજ્ઞા આપે છે! તે પ્રમાણે કરીશ. કૃત્રિમ મરણના નિમિત્તથી મેં તમને બન્યા તે મારા અપરાધની ક્ષમા કરો. ” તેઓ મેલ્યા, “ એમાં તારા અપરાધ નથી; હવે જો તું દન નહીં આપે તે અપરાધ થશે. ” કંસે પણ પ્રણામ કરીને કહ્યું, “ દેવ ! શૂરસેના દેશ ઉપર તમારા અધિકાર છે; હું તા તમારા અંગરક્ષક છું. આમ કહીને તેઓ ગયા. ભાર્યા સહિત હું રુધિર રાજાના ભવનમાં, રાહિણીની સાથે મારાં વડીલા સ`બધી વાત કરતા, સુખપૂર્વક વિદ્ધરતા હતા. મે તેને પૂછ્યું, “ દૈવિ ! ક્ષત્રિયસભાને ત્યાગ કરીને તું મને કેમ વરી ? ” તે એલી, “ આ પુત્ર! રાહિણી નામે વિદ્યાદેવતાની હું સદા પૂજા કરું છું. જેને સ્વયંવર આપવામાં આવ્યા છે. એવી મેં તેનું આરાધન કરીને કહ્યું, “ વિ! ,, ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy