SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવહિ...ડી : [ ૪૦૮ ] ,, t તેનાં કુલ અને શીલની હકીકત જાણીને હું અહીં આવ્યા છે, માટે વિદ્યુત્પ્રભ કન્યાને યેાગ્ય વર છે. આ પછી શ્રુતસાગરે કહ્યું, “ સ્વામી ! આ કન્યા અજોડ રૂપવાળી, કલાવિશારદ, લક્ષણા અને સામુદ્રિક ચિહ્નાથી યુક્ત, જેણે યશ પ્રાપ્ત કર્યા છે એવી તથા સર્વ વિદ્યાધરા વડે પ્રાનીય છે. એ સંબધમાં રાજાઓને કાઇ વિરોધ નથી, માટે સ્વયં પ્રભાના સ્વયંવર થાય એ મને રુચે છે. રાજાઓને ખબર આપેા. ” : : પ્રથમ ખંડ : આમ કહેવામાં આવતાં જવલનજટી રાજાએ શ્રુતસાગરની બુદ્ધિ-સલાહુ ગ્રહણ કરીને મંત્રીઓના સત્કાર કર્યાં. પછી સભિન્નશ્રોતા નૈમિત્તિકને મેલાવીને, સુખાસન ઉપર બેસાડીને રાજાએ વિનયપૂર્ણાંક પૂછ્યું, “ આ ! યુવાવસ્થામાં આવેલી આ કન્યા શુ અશ્વશ્રીવને આપવી કે બીજા કેાઈ વિદ્યાધરને ? અથવા સ્વયંવરમાં તે ઇચ્છિત વરને વરે ? ” આ પ્રમાણે પૂછ્યું, એટલે જ્યાતિષના પારગામી સ`ભિન્નશ્રોતાએ વિચાર કરીને કહ્યુ, “ સાંભળેા, મહારાજ ! સાધુઓ કહે છે કે-પ્રથમ જિનેશ્વર ભગવાન ઋષભસ્વામી અષ્ટાપદ ઉપર સમેાસર્યા ત્યારે ભરત રાજાએ તેમને ભાવી જિના, ચક્રવતીએ અને બલદેવ–વાસુદેવા સંબંધમાં પ્રશ્ન કર્યા હતા. પછી જે કાળે જે થવાના હતા અને જેમના જે પ્રભાવ થવાને હતા તે સર્વ ભગવાને સમજાખ્યું. તેમાંથી ભગવાને કહ્યા મુજબ દસ અરિહંતા અને ચાર ચક્રવતીએ થઇ ગયા છે. અત્યારે પ્રજાપતિ રાજાના પુત્રા અચલ ને ત્રિપૃષ્ઠ એ બલદેવ અને વાસુદેવ છે. આ તે પ્રાચીન શ્રુતિ-પરંપરા થઇ. પણ નિમિત્તને અનુસારે કહું છું કે— અશ્વશ્રીવને! સમરમાં પરાજય કરીને વિદ્યાધર-શ્રેણિ સહિત અ ભરતને ત્રિપૃષ્ઠ ભાગવશે, અને તમને વિદ્યાધરાનું સ્વામિત્વ આપશે. આ કન્યા તેની અગ્રમહિષી થશે, અને પુત્રવતી થશે, એમાં શકા નથી. આ પ્રમાણે નૈમિત્તિકે કહ્યું, એટલે સન્તુષ્ટ થએલા રાજાએ પુષ્કળ વસ્ત્રો અને ગંધ-માલ્ય આપવા વડે સત્કાર કરીને તેને વિદાય આપી અને કહ્યું કે, “ તમે જે કહ્યું છે તે યથાર્થ છે. ” પછી પાતનપુરના અધિપતિ પ્રજાપતિ રાજા પાસે ( તેના પુત્રને ) કન્યા આપવા નિમિત્તે તેણે મરીચી નામે દૂતને મેકલ્યા. Jain Education International આ તરફ, અશ્વબિન્દુ નામના નૈમિત્તિકને પૂછવામાં આવતાં તેણે અધગ્રીવને જણાવ્યુ, “ તારા શત્રુ છે, એને કેવી રીતે જાણવા, એ માટે કારણુ કહું છું—જે ચડિસંહ દૂતનું અપમાન કરે અને અપરાન્તમાં-પશ્ચિમમાં દુષ એવા સિહુના નાશ કરે તેને (તારા શત્રુ) જાણજે. ” પછી અશ્વથીવે સર્વ રાજકુલેમાં તેને માકલ્યા. સત્કાર પામેલા તે ભેટણાં લઇને પાછા આવવા લાગ્યા. ચંડસિંહ દૂતને ભેટણા માટે પાતનપુરમાં મેકલ્યા. અચલ અને ત્રિપુણે તેનુ અપમાન કર્યું. અચલ-ત્રિપૃષ્ઠને ખખર પડે નહીં તેવી રીતે સત્કાર કરીને રાજાએ તેને વિદાય કર્યો. અધીવે વિદ્યાધરા માકલી જ્વલનટીને કહેવરાવ્યુ કે, “ પશ્ચિમ દિશામાં સિંહના ભય છે; મહાબળવાન એવા તારા પુત્રા તેના વિનાશ કરે. ” તે સાંભળીને ત્રિપૃષ્ઠ તે પ્રદેશમાં ગયા. તેઓએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy