________________
પ્રિયંગુસુન્દરી સંભક
[ ૩૯૩ ]
યુક્ત, પણ માત્ર રત્ન અને દેવતાઓથી રહિત એવો તેમને આદિત્યયશ નામે પુત્ર હતું, જેને સ્વયં ઈન્દ્ર રાજા તરીકે અભિષેક કર્યો હતો. તે આદિત્યયશે સકલ ભારતવર્ષને ભેળવીને દીક્ષા લીધી.
તેને પુત્ર મહાયશ, તેને અતિબલ અને તેને બલભદ્ર, તેને બલવીર્ય, તેને કાર્તવીર્ય, તેને જલવીય અને તેનો દંડવીર્ય થયો. ઝષભસ્વામીને જે ઉત્તમ મહામુકુટ હતો તે તેઓએ મસ્તકથી ધારણ કર્યો, પરંતુ બીજાઓ તે મુકુટને ધારણ કરી શક્યા નહીં.
પછી ભગવાન પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવની પરંપરામાં થયેલા તથા આયુષ્ય, ઉચ્ચત્વ અને પરાક્રમની બાબતમાં અનુક્રમે ઊતરતા એવા ચાર લાખ રાજાઓ (રાજ્ય) જોગવીને સિદ્ધિમાં ગયા સવ િથ દ ગાથા, પૂર્વ ઘારિયા ગાથા, તેજ મા૦િ ગાથા. એ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. સ્થાપના નીચે પ્રમાણે છે –
ક ૦
હા સર્વાર્થ . ક્ષ | ૪૦ | ૨૦ |
૪૦ ૪૦
જ .
સિ! ૪૦ ल०
૧૪ ૧૫ ૧૪] ૧
૧૪૧
[૧૪] ૧
| ૧૪ : ૧ | ૧૪ [ ૧ ૧૪
૧૪
૨ | ૧૪
૨ | ૧૪
૨ | ૧૪
૨
૧૪
૨
૧૪ | ૨ | ૧૪| ૨ | ૧૪ ૨
૧, પણ આ ગાથાઓને અર્થ કોઈ પણ પ્રતમાં જોવામાં આવતો નથી.
૨. આ ઠેકાણે મૂળ ગ્રંથમાં સિદ્ધગંડિકાના વિષયને લગતી સમિ ૨ ક્રો, gd gggરિણા, અને તેન પરં સાવઢિયાઆ પ્રમાણે ત્રણ પ્રાચીન ગાથાઓને આધાર ટાંકવામાં આવ્યો છે. મૂળમાં આખી ગાથાઓ ઉદ્દત કરેલી નથી, પણ માત્ર પ્રથમાક્ષર જ ટકેલા છે, તેથી ગાથાઓને પૂરે ભાવાર્થ સમજી શકાતો નથી. વળી આ ગાથાઓ
ક્યા ગ્રંથની છે એ તપાસ કરવા છતાં તેમનું મૂળ સ્થળ જડી શક્યું નથી, તેમજ આ પછી પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં આ વિષયને લગતી જે માત્ર એક સ્થાપના આપવામાં આવી છે તેને અંગે પાછળની બધી પ્રતિઓમાં " स्थापना चात्र चिरन्तना केनापि वैगुण्येन नन्दीग्रन्थेन सह विसंवादान्न सम्यगवगम्यते, ततस्तचर्णिवृत्तिસંવાહિની સ્થાતિ અર્થાત્ આ ઠેકાણે આપેલી પ્રાચીન પ્રતિની સ્થાપના કોઈ ભૂલના પરિણામે નંદીસૂત્ર સાથે મેળબેસતી ન હોવાથી બરાબર સમજાતી નથી, એ કારણથી નંદીસૂત્રની ચૂણિ અને વૃત્તિ સાથે મેળ ખાતી સ્થાપનાઓ આપી છે—” આ પ્રમાણેની નોંધ છે. એટલે એ પ્રત્યંતરમની સ્થાપનાઓ ઉપરાંત જિજ્ઞાસુઓના સતિષ માટે નંદીસૂત્ર આદિ શાસ્ત્રોના અનુસારે સિદ્ધચંડિકાના વિષયની વિશિષ્ટ સમજ આ નીચે આપવામાં આવે છે–
૧) પ્રથમ તીર્થકર ભગવાન શ્રી–ષભદેવના વંશમાં ભરતચક્રવતીઆદિત્યયશ, મહાયશ વગેરે એક પછી એક ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org