SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૬ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : “ વિનયપૂર્ણાંક નમેલા સુર અને અસુર વડે જેમનાં ચરણકમલ પૂજાયેલાં છે એવા, સર્વજ્ઞ અને સČદશી શ્રી નમિ નામે અરિહંત અહીં હતા. તે ભગવાને કેવલજ્ઞાન વડે સારી રીતે જોયેલા ચાર ગતિ-નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિવાળા સંસાર કહ્યો હતા. જેણે આસ્રવનું દ્વાર રોકયુ નથી એવા, કષાયને વશ પડેલેા અને જિનેશ્વરનાં વચનરૂપ અમૃતપાનને નહીં પામતા જીવ આ જન્મ, મરણ, રાગ, શાક, વધ અને મધ વડે બહુલ સંસારમાં જે રીતે ભમે છે, જે હેતુઓથી ભમે છે, જે એની સ્થિતિ છે, જે અનુભવ છે, નરક–તિર્યંચમાં જે પુષ્કળ દુ:ખ છે, દેવ-મનુષ્યમાં જે કલ્પનામાત્ર સુખ છે અને જે રિદ્ધિઓ છે તે બધું સર્વ ભાવદશી ભગવાને વિસ્તારથી વર્ણવ્યું હતું. સંસારમાં પણ મેાક્ષ-નિર્વાણુના માને પ્રાપ્ત થયેલા જ્ઞાનીનું, અને સંયમમાં અને તપમાં ઉદ્યમ કરતા તથા જેણે કમળ ખપાવ્યેા છે એવા શુદ્ધ ભવ્ય જીવનું સિદ્ધિવસતિમાં ગમન કેવી રીતે થાય છે ( તે પણ તેમણે કહ્યું હતું ). આ મારું ગુરુપરંપરાગત જ્ઞાન છે, નરકગતિનું કિંચિત્ માત્ર વર્ણન મેં' તમારી આગળ કર્યું. » ટ 6 એટલે મૃગધ્વજ કુમાર અમાત્યને કહેવા લાગ્યા, “ આ ! જે તમે નરકનું સ્વરૂપ કહ્યું તે સ મેં અનુભવ્યું છે. જે તમે શાસ્ત્રાધારે કહેા છે. તે સાચે જ સર્વજ્ઞને અનુમત છે; એમાં કંઇ શંકા નથી. તેા હું ક્રી નરકમાં કેવી રીતે ન પડું અને જન્મમરણની ઘટમાળમાંથી કેવી રીતે ઊગરી જાઉં તે કહેા. ” એટલે સન્તુષ્ટ થયેલેા મ ંત્રી આલ્યા, “ કુમાર ! · અરિહંતનું વચન સત્ય છે ’ એ પ્રમાણે ભાવથી રુચાવીને જે પહેલાં તેા (મનસા, વાચા, કર્માંણા ) ત્રિવિધ યાગથી ર્હિંસાવિત થાય છે, પરિમિત, અનવદ્ય અને સત્ય ખેલે છે, આપેલી અને કલ્પતી વસ્તુને શરીરને ટકાવવા નિમિત્તે જ ગ્રહણ કરે છે, પોતાના દેહમાં પણ મમત્વરહિત બનીને બ્રહ્મચારી રહે છે, પેાતાના વિષયેામાં આસક્ત એવી ઇન્દ્રિયાને રાકીને ક્રોધ, માન, માયા અને લેાલના ક્ષમા, માર્દવ, આવ અને સતાષ વડે પરાજય કરીને, તપને વિષે ખળને ગેાપવ્યા વગર ઉદ્યમ કરે છે તેને આસવના રાધ થવાને કારણે નવા ક સંગ્રહ થતા નથી અને પુરાણા કર્મની તપ વડે નિરા થાય છે; તેથી જેની કરજ દૂર થઇ ગઇ છે એવા તે કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં પરમપદને પામીને સિદ્ધ અને અવિચ્છિન્ન સુખના ભાગી થાય છે. ' ܕ 66 પછી કુમારે કહ્યું, “ આર્ય ! આ ઉપદેશ આપવા વડે તમે મારા ઉપર અતિ ઉપકાર કર્યા છે. તા જો પિતા મારા અપરાધની ક્ષમા આપતા હાય તા જેણે દુ:ખસમુદાયને પ્રત્યક્ષ અનુભવ કર્યો છે એવા મારે ભાગાનું કઇ કામ નથી. જે મરણ પામીશ તે પણ સર્વોત્તમ ગતિને પામીશ. હું પોતાની મેળે જ દીક્ષા લઉં છું અને લેાચના આરંભ કરું છું. ” અમાત્યે તેના નિશ્ચય જાણીને માણસને આજ્ઞા કરી, “મારે ઘેર જા, અને રજોહરણ, પાત્ર તથા ઉપકરણેા જલદી લાવ. ” તે એ વસ્તુ શીઘ્રપણે લાવ્યેા. પછી જેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy