SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ વેગવતી લભક [ ૩ર૩ ] માતીના જુદા જુદા વિભાગ કરીને ઢગલા કરવામાં આવ્યા. દ્યૂતશાલાના અધિપતિ પુરુષને મેં કહ્યું, “ જા, સૌમ્ય ! દીન, દુ:ખી અને અનાથ લેાકાને ખેલાવી લાવ; હું તેને આ ધન આપીશ. ” તે નીકળ્યા, અને ઘાષણા કરી કે, “ધનાથી, દુઃખી અને દરિદ્ર હાય તે દ્યૂતશાલામાં આવે. કાઇ દેવરૂપી પરાણેા ઇચ્છાનુસાર ધન આપે છે. ” એટલે માગણુ લેાકા ટાળાખંધ આવ્યા; અને હું તેમને સુવર્ણ, મણુિ અને મુક્તાફળ આપવા લાગ્યા. એટલે વિસ્મિત થયેલા લેાકેા કહેવા લાગ્યા, “આ માનવ નથી; નક્કી એ કુબેરના ભવનમાં રહેનારી કમલાક્ષ યક્ષ હશે, જે કાંચન અને મણિ પ્રત્યે, જાણે કે કચરા હાય તેમ, અવજ્ઞા ધરાવે છે. ” લેાકેા મારી સ્તુતિ કરતા હતા કે, “ લક્ષ્મી વડે વર્ધમાન એવા આ પૃથ્વીપતિ દેવ હશે. ” એટલામાં રાજપુરુષા આવ્યા. તેઓ કહેવા લાગ્યા, ચાલા, રાજા તમને મેલાવે છે. ’” તેમની સાથે હું નીકળ્યો, લેાકેા પણ પ્રીતિથી મારી પાછળ પાછળ આવવા લાગ્યા. રાજાના ચાદ્ધાઓએ લાકોને ધમકાવ્યા. ‘શું આ ધર્મ પુરુષના રાજકુલમાં પ્રવેશ કરાવ વામાં આવશે ?’ એ પ્રમાણે લેાકવાણી સાંભળતા હુ રાજકુલમાં પ્રવેશ્યા. દ્વારની નજીક આવ્યા ત્યારે તેએએ-રાજપુરુષાએ કહ્યું, “ રાજાને આની ખબર આપેા. ” પછી તેઓ મને એકાન્તમાં લઇ ગયા, અને મને મજબૂત રીતે મધ્યેા. જેનું કૌતુક દૂર થયુ છે એવા મને કેટલાકે। દાંત કકડાવીને કહેવા લાગ્યા, “ લે, રમ ! ” કેટલાક ખેલ્યા કે “ અહેા ! અકાર્ય છે, આ બિચારાની હત્યા થાય છે,” મેં કહ્યું, “ કહેા, મારા શે। અપરાધ છે, કે જેથી મારા છે ? (હું પૂછું છું, શાથી જે ) રાજકુલમાં મારે વિવાદ ન કરવા પડે, કારણ ત્યાં અવશ્ય મર્યાદા રાખવાની હાય છે, ” તેઓ આલ્યા, “ સાંભળેા, કહીએ છીએ-રાજા પ્રજાપતિ શર્માને નૈમિત્તિકે કહ્યું હતું કે, · રાજન ! કાલે તારા શત્રુના પિતા અહીં આવશે.’ રાજાએ પૂછ્યું, · તેને કેવી રીતે જાણુવા ? ’ તે એલ્યેા, ‘ દ્યૂતમાં કરાડ જીતીને તે લેાકાને આપશે. એ રીતે તારે તેને જાણવા. ' પછી રાજાની આજ્ઞાથી વ્રતશાલાઓમાં વિશ્વાસપાત્ર પુરુષાને રાખવામાં આવ્યા. તમે કરાડનું દાન આપ્યું છે. આ તમારા અપરાધ છે. ” k " એટલે મેં વિચાર કર્યાં, “અહા! પ્રમાદને કારણે હું આ આપત્તિ પામ્યા છું. જો બહાર મેં તેમને પૂછ્યુ હાત, અને તેમણે કારણુ કહ્યું હાત તે પરાક્રમ વડે અવશ્ય હું મારી જાતને મુક્ત કરત. અથવા બદ્ધ, પૃષ્ટ અને નિકાચિત પૂર્ણાંકમાં ભાગન્યા સિવાય છૂટકે નથી, એમાં વિષાદ શે ? સંસારી પ્રાણીઆને સુખદુ:ખ સુલભ હાય છે. ” આ પ્રમાણે હું વિચાર કરતા હતા. ત્યાં તે પુરુષા વાહન લઇને આવ્યા. તેઓ મેલ્યા, 66 આ પુરુષના ગુપ્ત રીતે નગરની બહાર લઇ જઇને વધ કરવાના છે. ” તેએએ મને લજ્જામાં–ચામડાના કોથળામાં નાખ્યા, અને ભસ્રા સહિત વાહનમાં નાખ્યા. પછી વાહનની ગતિથી તેઓ મને ક્યાંક લઈ જવા લાગ્યા. પછી મને ઉતારીને તે કહેવા લાગ્યા, Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy