SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] વસુદેવ-હિ ડી : : પ્રથમ ખંડ : ભૂલી ગયા હશે ? કે આછી ભિક્ષા મળવાથી કે ઘર મેાટુ' હાવાથી ભ્રમ થઇ જવાને લીધે ફરી ફરી આ સાધુએ અહીં આવે છે ? ” મેં ભિક્ષા આપીને તેમને પૂછ્યું, “ ભગવન્! કાં વસેા છે ? ” “ ઉદ્યાનમાં વસીએ છીએ ” એમ કહીને તેએ ગયા. હું પણ ઘેાડી વારમાં આહારપાણી અને આવશ્યક ક્રિયાએ પતાવીને હકીકત જાણવાને માટે એકલે જ ઉદ્યાનમાં ગયા. ત્યાં મેં તપથી સૂર્યની જેમ દીપતા તે સાધુઓને જોયા. તેમની પાસે જઇને મેં પ્રણામ કર્યાં, અને તેમના ચરણમાં બેઠા. મેં તેમને પૂછ્યું, “ ભગવન્ ! આપના કા ધર્મ ? ” એટલે અહિંસા જેવુ લક્ષણ છે તથા ગુપ્તિ જેનું મૂળ છે એવા સાધુધર્મ અને શ્રાવકધર્મ તેમણે સંક્ષેપમાં કહ્યો. કાનરૂપી અંજલિથી જાણે અમૃત પીતા હાઉ” તે પ્રમાણે તેમની વાણીનું શ્રવણુ કરીને વિસ્મય પામેલા મેં પૂછ્યું, “ ભગવન્ ! આપ કયાંના છે ? શાથી દીક્ષા લીધી ? એક સરખા જ રૂપવાળા તમે બધા નવયૌવનમાં રહેલા જણાએ છે. તમારા દર્શનથી મને ઘણું આશ્ચર્ય થયું છે. ” ત્યારે એ સાધુએ પૈકી મેાટાએ કહ્યું, ጌ શ્રાવક ! ધ્યાનપૂર્વક સાંભળ~~ દઢધમ આદિ છ મુનિએના વૃત્તાન્ત વિન્ધ્યાચળની પાસે અમૃતસુન્દરા નામે ચારપલ્લી (ચારાનુ ગામ ) છે. અનેક પલ્લીઓમાં જેના પ્રતાપ સુવિખ્યાત છે એવે ત્યાં અર્જુન નામે ચાર-સેનાપતિ હતેા. અનેક યુદ્ધોમાં જેણે વિજય મેળવ્યેા છે એવા તે પલ્લીવાસીઓનુ પાલન કરતા રહેતા હતા. બેસીને અટવીમાંથી પસાર પણ થયુદ્ધમાં કુશળ એ ભાઈ થતા હતા. ભાઈના સ્ત્રીઓને તિરસ્કાર પામતા એક વાર કાઈ એક તરુણ એક તરુણીની સાથે રથમાં થતા હતા. એ તરુણુ ઉપર ચાર-સેનાપતિએ હુમલા કર્યા, તરુણે તેને મારી નાખ્યા. એ ચાર-સેનાપતિ અમારા માટે શેાકથી સંતાપ પામેલા હૃદયવાળા અને વિશેષ તા અમારી અમે તે રથના માર્ગને અનુસરતા અમારા ભાઇના ઘાતકને મારવા માટે ઉજ્જયિની ગયા. ‘ આ એ જ છે' એ પ્રમાણે નક્કો કરીને તેનાં છિદ્રો તપાસતા તેના ઉપર આક્રમણને લાગ શોધતા અમે તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક વાર અમારા ભાઇને મારનાર તે તરુણુ ઉદ્યાનયાત્રામાં ગયા. એટલે અમે વિચાર કર્યું કે, ‘ આને અહીં છૂપી રીતે મારવા.' અમે પણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અમે અમારા નાના ભાઈને તેના ઘાતક તરીકે નિયુક્ત કર્યા અને અમે એકાન્તમાં છૂપાઇ રહ્યા. પછી બધાં લેાકા ચાલ્યાં ગયાં તે વખતે તેની પત્નીને સર્પે દંશ કર્યો અને તે મરણ પામી. તેણે પાતાનાં બધાં માણસાને ત્યાંથી ઘેર મેાકલ્યાં, અને પેાતાની પત્નીને દેવકુલના દ્વાર પાસે લઇ જઇને એકલા વિલાપ કરતા બેઠા. તેને મારવાના નિશ્ચય કરી, અમારેા નાના ભાઇ દીવાના સમુદ્ગક ( સંપુટ ) હાથમાં લઇને તે દેવકુલમાં પહેલાંથી પેસી રહેલા હતા. પછી ત્યાંથી પસાર થતા વિદ્યાધરે દયાથી પેલા તરુણુની પત્નીને જીવાડી, એટલે તે ઊભી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy