________________
sy
શ્રુતસિન્ધુના પારને પમાડનાર હે શ્રુતદેવતા !
વૃક્ષ પર વસંતઋતુ પાંગરતા વનરાજિની શોભા અનેક ગણી થાય છે એ જ રીતે આ ચોવીશીના બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથપ્રભુના શાસનમાં ઉજ્જવળ અને ઉલ્લાસપૂર્ણ શાસનની શોભા થઈ, એવા પરમ ઉપકારક પ્રભુના ચરિત્રનાં આલેખનમાં આપની કૃપા વરસો !
શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ ભવ આ પ્રમાણે છે.
ધનકુમાર નામે રાજા
સૌધર્મ દેવલોકમાં દેવ
પ્રથમ ભવ
બીજો ભવ
ત્રીજો ભવ,
ચોથો ભવ
પાંચમો ભવ
છઠ્ઠો ભવ
સાતમો ભવ
આઠમો ભવ
નવમો ભવ આ સાથે રાજીમતિ
-
Jain Education International
-
-
નેમિનાથ પ્રભુનું ચરિત્ર
-
-
સુરતેજ નગરમાં ચિત્રગતિ નામે રાજા
મહેન્દ્ર દેવલોકમાં દેવ
સિંહપુરમાં અપરાજિત નામે રાજા અગિયારમાં દેવલોકમાં દેવ
પ્રથમ ભવ ધનવતી નામે રાજકન્યા
બીજો ભવ
ત્રીજો ભવ
ચોથો ભવ
પાંચમો ભવ
છઠ્ઠો ભવ .
સાતમો ભવ
આઠમો ભવ –
નવમો ભવ
હસ્તિનાપુર નગરમાં શંખકુમાર નામે રાજા
અપરાજિત નામના વિમાનમાં દેવ અને
(સૌરિપુરી નગરીમાં) નેમિનાથ તીર્થંકર.
એટલે કે જે આ નવે ભવ સુધી નેમિનાથની સાથે સ્નેહભાવે જોડાયેલ, તેના નવ ભવ આ મુજબ છે.
સૌધર્મ દેવલોકમાં દેવી
શિવમંદિર નગરમાં રત્નવતી નામે રાજકુમારી માહેન્દ્ર દેવલોકમાં દેવી
રથનુપુર નગરમાં રત્નમાળા નામે રાજકુમારી અગિયારમાં દેવલોકમાં દેવી
ચંપાપુરી નગરીમાં યશોમતી નામે રાજકુમારી અપરાજિત નામના વિમાનમાં દેવ અને
ઉગ્રસેન રાજાની રાજીમતિ નામે રાજકુંવરી
125
For Private & Personal Use Only
www.jainelibrary.org