SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ, औचित्याचरणं विलुम्पति पयोवाहं नभस्वानिव, प्रध्वंसं विनयं नयत्यहिरिव प्राणस्पृशां जीवितम् । कीर्त्ति कैरविण मतङ्गज इव प्रोन्मूलयत्यञ्जसा, मानो नीच इवोपकारनिवहं हन्ति त्रिवर्गं नृणाम् ॥ २ ॥ ॥ ૨૩૨ શબ્દા : અહુકાર પવનની પેઠે મેઘરૂ ૫ ઉચિત આચરણાના લાપ કરે છે. સપની પેઠે પ્રાણીઓના જીવિતરૂપ વિનયને નાશ પમાડે છે. હાથીની પેઠે કીર્તિરૂપ કમલનીને એકદમ મૂળથી ઉખાડી નાંખે છે. અને નીચની પેઠે મનુષ્યાના ત્રિવરૂપ ઉપકારના સમુહનો નાશ કરે છે. અર્થાત્ અહંકાર રૂપ કા શત્રુ જેના અંત:કરણમાં નિર’તર વાસ કરી રહ્યા હોય તેવા પુરૂષના હૃદયમાંથી વિનય પ્રમુખ ગુણા પલાયન કરી જાય છે. એ મીના વાસ્તવિક છે. કારણકે એક સ્થાન માટે હુમેશાં જ્યાં કટાકટી થઇ હોય તેવા સ્થાનના સજ્જન પુરૂષો પણ ક્ષણવારમાં ત્યાગ કરી નિરૂપાધિસ્થાનના આશ્રય લે છે. ॥ ૨ ॥ विलोकते नोर्ध्वं सप्ताङ्गैश्व प्रतिष्ठितः । स्तब्धदेहः सदा सोष्मा मान एव महागजः ॥ ३ ॥ શબ્દાર્થ :—સાતે અગાથી સ્થિર થયેલા, અક્કડ શરીરવાળા અને હમેશાં ગરમીથી ભરેલા અહુંકાર રૂપ મદેાન્મત્ત હાથી નેત્રા વધુ ઉંચુ પણ જોઇ શકતા નથી. અર્થાત્ જેમ હાથી પગ છાતી વગેરે સાત અંગાથી સ્થિરથયેલા હોવાથી તેમજ અક્કડ શરીર હોવાને લીધે ઉચુ જોઇ શક્તા નથી, તેમ માની પુરૂષ પણ જાતિ, કુળ, રૂપ, એન્થય વિગેરે મઢાથી ઘેરાએલા હોવાથી તેમજ અક્કડ શરીર અને અભિમાનની ગરમીને લઇને દૃષ્ટિ વડે ઉંચુ જોઇ શક્તા નથી. ૫ ૩૫ માનના ત્યાગ થવાથી જ ખાહુબલી મહર્ષિની પેઠે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મહિતની ઈચ્છા રાખનાર વિવેકી પુરૂષે માનના અવશ્ય ત્યાગ કરવા જોઇએ. હવે મદનુ વર્ણન કરે છે—મળ, કુળ, એશ્વર્ય, રૂપ અને વિદ્યા વિગેરેથી અહંકાર કરવા અથવા બીજાને દબાવવાને કારણભૂત હોય તેને મદ કહેવામાં આવે છે. તે માટે કહ્યું છે કેઃ— સઘળા મનુષ્યેાના હૃદયમાં સ્થાન કરનાર એક મદરૂપ શત્રુ છે. કારણ કે જેનાથી આવેશવાળા થયેલા મનુષ્ય સાંભળી શક્તા નથી જોઇ શકતા નથી અને અક્કડ રહે છે. અર્થાત્ ખરી ખીના સાંભળવામાં અને યથાર્થ વસ્તુ જોવામાં પ્રતિબંધક હાવાથી મનુષ્ય જાતિ માટે ખરો દુશ્મન માનજ છે, માન ધારણ કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy