SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ચતુચિત ગુણવર્ણન, जितरोषरया महाधियः सपदि क्रोधजितो लघुर्जनः विजितेन जितस्य दुर्मतेर्मतिमद्भिः सह का विरोधिता॥७॥ શબ્દાર્થ –જ્યારે વિશાળ બુદ્ધિવાળા પુરૂષ એકદમ કેપના વેગને જિતી લે છે, અર્થાત કેપને પિતાની બુદ્ધિ બળવડે દબાવી દે છે, ત્યારે તુચ્છ પુરૂષને અર્થાત નિર્બળ બુદ્ધિના મનુષ્યને કોધ જિતી લે છે અર્થાત પરાભવ કરે છે. ખરું છે કે વિજેતા એટલે બળવાન સાથે મદમતિને એટલે નિબલ હૃદયવાળા પુરૂષને અને બુદ્ધિમાન એટલે ઇંદ્રિય ઉપર કાબુ રાખી શકનારાઓ સાથે પરભવ પામેલાને એટલે નિબલને વિરોધ શી રીતે હોઈ શકે? તાત્પર્ય કે-ધ બુદ્ધિમાન મનુષ્યના વિચારબળ સામે ટકી શક્તો નથી. પરાભવજ પામે છે, જ્યારે તેજ ધનિબળા મનના માણસ સામે ફાવી જાય છે. વિરે તે સરખા બળવાળાનો ટકી શકે. ન્યૂનાધિક બળવાળાને વિરોધ વધારે વખત ટકી શકતો નથી. જે બળવાન હોય તે જિતે અને નિબળ હારી જાય. છા વૃક્ષથી ઉત્પન્ન થયેલું ઝેર વૃક્ષને નાશ કરતું નથી, સર્પથી પેદા થયેલું ઝેર સર્પને નાશ કરતું નથી. પરંતુ આ કેધરૂપ ઉત્કટ હલાહલ છે જેનાથી ઉત્પન્ન થાય છે, તેને જ બાળી નાંખે છે એ કેવું ખેદજનક આશ્ચર્ય છે? - હવે લેભનું વર્ણન કરે છે–દાન દેવા લાયક પુરૂષને વિષે પિતાના પૈસાને વ્યય નહી કરો તેમજ કારણ શિવાય બીજાના ધનને લઈ લેવું તેને લેભ કહે છે. વળી પાપનું મૂળ પણ લેભજ ગણાય છે. લેભાનંદી વિગેરે વાણીઆને સઘળા પાપનું મૂળ આ લેભજ થયો હતો. એ પ્રમાણે સાંભળી લોભ નહીં કરતાં સંતોષ રાખવો જોઈએ. લેભથી ગાભરા બનેલા મનુષ્ય આ પ્રમાણે ચેષ્ટા કરે છે— લભ હમેશાં ચિંતન કરવા લાયક છે, પરંતુ લેભી પુરૂષથી તે સર્વકાળમાં ભય દેખાય છે. કેમકે લક્ષમીમાં લુબ્ધ થએલા પુરૂષમાં કાર્યકાર્યને વિવેક હોજ નથી તેથી લોભવશ થઈ બીજાનું અહિત કરે એ બનવાજોગ છે. માયા, અપલાપ, વસ્તુની અદલાબદલી, ભ્રાંતિ, તપાસ અને કૂડકપટ કરવાનું મૂળ કારણભૂત, સંગ્રહ કરવામાં દુષ્ટ પિશાચરૂપ અને સર્વ હરણ કરનાર લેભજ છે. લેવડદેવડમાં બેટાં ત્રાજવાં, લાઘવ કિયા, ફેકવું અને ખાવાના બાનાથી ખરેખર દિવસના ચેરે આ વાણીઆઓ મહાજન છતાં પણ ચેરી કરે છે. અનેક પ્રકારનાં વચની રચનાથી આખા દિવસમાં લેકના ધનનું હરણ કરી તે કૃપણ ઘરકાર્યમાં ત્રણકેડીઓ સુશ્કેલથી આપે છે અને તે કથા સાંભળવામાં રાગી હવાથી હમેશાં પવિત્ર પુસ્તક સાંભળવા જાય છે, પરંતુ કાળા સર્ષથી ડંખાર્યલાની પેઠે દાનધર્મથી પલાયન કરે છે. વળી વસ્તુના વેચાણ વખતે મન ધારણ કરનાર તે ધૂર્ત વાણુઓ કેઈને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy