SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ’ચમત’શગુણુવ ન. ૧૭૫ મે ખાહાર નીકળ્યા, ત્યાં તેણે સ` ભૂમિ સુવર્ણમય દેખી તથા તે લાભાકુળ શ્રેષ્ઠીએ તે કાષ્ટના પાલાણને સુવર્ણ થી ભર્યું અને પોતે સંકોચ કરી પેાલાણમાં રહ્યા. શેઠે કેટલુ’એક સુવર્ણ પેાતાના ખોળામાં ગ્રહણ કર્યું. એ વહુએ કાષ્ઠ ઉપર બેસે છે અને એ વહુએ વહન કરે છે એવી વ્યવસ્થાથી નિરંતર વારા ફરતી વહન કરે છે. આજે તે પાછી આવતી વહુઓમાંથી વહન કરવાવાળી વહુઓને ઘણા ભાર લાચે. જેવામાં સમુદ્ર ઉપર આવી તેવામાં તે થાકી ગઇ, પછી પરસ્પર કહેવા લાગી કે આ કાષ્ટના ત્યાગ કરી જે જળ ઉપર તરે છે તેને ગ્રહણ કરીએ. આ વાતને સાં ભળી કાષ્ટના પાલાણમાં રહેલે શેઠ બેલ્યા કે હે વહુઆ ? હું કાષ્ટની અંદર છુ તેથી આ કાષ્ટના ત્યાગ કરશેા નહીં. શેઠના આ વચન સાંભળી વહુએ ખુશી થઈ એલી કે આજ આપણા ઘરમાંથી પાપ નીકળવા ઘા, એમ કહી સાગર શેઠને સાગરની અંદર ફૂંકી દીધો. પછી વહુએ પાતાને ઘેર પાછી આવી અને સુખી થઇ. એવી રીતે પાષ્ય વર્ગનુ પાષણ કરવામાં ન આવે, તે ગૃહસ્થાને પરિવાર પેાતાના થતા નથી અને ધની ચેાગ્યતા પણ થતી નથી, પાષ્ય વ તુ પાષણ કરવાથી ગૃહસ્થાના પરિવાર સુખી થાય છે તેમને સુખ થવાથી ધર્મકાર્યાં સુસાધ્ય થાય છે. પોષ્ય વર્ગના પાષણના વ્યવહારથી વિચાર કરી હવે નિશ્ચયથી વિચાર કરે છે. નિશ્ચયથી વિચાર કરીએ તે દેવ, ગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ જ પોષણ કરવા લાયક છે. કહ્યું છે કેઃ— જગતના નાથ-તીર્થંકર સદ્દગુરૂ અને પેાતાના આત્મા એ ત્રણ પોષણ કરવાં, ખીજાતુ પાષણ કરવાથી શુ પ્રયાજન છે ? ઉત્કૃષ્ટા નિશ્ચયથી તા પોતાના આત્મા જ પાષણ કરવા લાયક છે. કારણ કે તેનું પોષણ કરવામાં ન આવે તેા ખીજાતુ પાષણ કરવુ તે પાષણ જ નથી. કહ્યુ છે કેઃ— परलोकविरुद्धानि कुर्वाणं दूरतस्त्यजेत् । आत्मानं यो न संधत्ते, सोऽन्यस्मैस्यात्कथं दितः ॥ १ ॥ ભાવા —પરલેાક સંબંધી વિરૂદ્ધ કાર્યા કરનારના વેગળેથી જ ત્યાગ કરવા અને જે પેાતાના આત્માને ધારણ કરી શકતા નથી તે પુરૂષ બીજાના હિતને માટે કેવી રીતે થાય ! હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ મતાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે ન્યાયથી વત્તન કરવામાં તત્પર રહેનાર જે પુરૂષ પાથ્યજનાનુ પોષણ કરે તે પ્રશંસા કરવા લાયક એવી આત્માની સ્થિતિવાળા થઇ સારા ધરૂપ કમને ચાગ્ય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy