________________
જિ
.
'
सप्तदशगुणवर्णन.
વે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સેળમા ગુણનું વિવરણ પૂર્ણ કરી ક્રમથી આવેલા “કળે ભેજન કરવારૂપ સત્તરમા ગુણના વિવરણને પ્રારંભ કરે છે–
તથા અન્નાદિકથી ઉપજીવન કરનાર ગૃહસ્થ જ્યારે ખાવાની ઈચ્છા થાય તે કાળે લુપતા વિગેરેને ત્યાગ કરી જઠરાગ્નિના બળ પ્રમાણે હિતકારી અને પ્રમાણે પેત ભજન કરે. કહ્યું છે કે –
कएवनाममितिक्रान्तं, सर्वं तदशनं समम् । क्षणमात्रसुखस्यार्थे, लौट्यं कुर्वन्ति नो बुधाः ॥१॥ जिह्वे प्रमाणं जानीहि, नोजने वचने तथा ।
अतिनुक्तमतिचोक्तं, प्राणिनां मरणप्रदम् ॥२॥ શબ્દાર્થ કંઠનાડીનું ઊલંઘન કરી ગયા પછી તે તમામ ખાવાનું સરખું છે; તેથી પંડિત પુરૂષ ક્ષણમાત્રના સુખને અર્થે લોલુપતા કરતા નથી.વાહે જિહે? ભેજન કરવામાં તથા વચને બોલવામાં તું પ્રમાણ રાખજે, કારણ અતિ ભેજન કરેલું અને અતિ બેલાએલું પ્રાણિઓને મરણ આપનારું થાય છે. ૨
ભાવાથ–અધિક કરેલું ભેજન ખરેખર વમન, વિરેચન, અને મરણ વિગેરે કરનાર હોવાથી સારું નથી. જે પુરૂષ પ્રમાણે પેત ભેજન કરે છે, તે ઘણું ભેજન કરે છે. ક્ષુધા વગર ખાધેલું અમૃત પણ વિષરૂપ થાય છે તથા સુધાને કાળ ઉલંઘન કરવાથી અન્ન ઉપર દ્વેષ થાય છે અને શરીર સીદાય છે. અગ્નિ બુઝી ગયા પછી ઇંધણ શું કરશે ? કહ્યું છે કે–
पानाहारादयो यस्याविरुधाः प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org