SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રાદ્ધ ગુણ વિવરણ. કાર કર્યો હતે અને તે ધમને ઘણું કાળસુધી પાળે, પરંતુ તેવા પ્રકારના ધર્મોપદેશક સાધુ પાસે ધમનું શ્રવણ નહી કરવાથી તે મિચ્યા બુદ્ધિવાળે થયે. એક વખતે ગ્રિષ્મ ઋતુમાં તેણે અઠમ કરી ત્રણ દિવસને પૈષધ કર્યો હતે. ત્રીજા દિવસની રાત્રિમાં તૃષાથી પીડિત થએ અને આધ્યાનને પ્રાપ્ત થએલે તે શેઠીચો વિચાર કરવા લાગે કે જે પુરૂષે વાપી, કુપ વિગેરેને કરાવે છે, તે પુરૂષનેજ ધન્ય છે. હું પણ પ્રાતઃકાળે એક વાવડીને કરાવીશ. ઈત્યાદિચિંતવન કરી પ્રાતઃકાળે અઠમનું પારણું કરી પ્રેણિક રાજાના આદેશથી વૈભારગિરિની સમીપમાં તેણે એક વાવડી કરાવી અને તેની ચારે દિશાઓમાં ભોજનશાળા, મઠ અને દેવાલય સહિત ઉદ્યાને કરાવ્યાં. પછી ધમને ત્યાગ કરનારા તે શેઠીયાને સળ હેટા રેગો ઉત્પન્ન થયા. તેની પીડાથી દુધ્ધન કરી તે મૃત્યુ પામ્યું અને તેજ વપિકામાં દેડકો થયે. વાપિકાને જોતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, તે જાતિસ્મરણ જ્ઞાનથી પિતે ધર્મની વિરાધના કરી હતી તેનું આ ફળ છે એમ તેના જાણવામાં આવતાં તેને વૈરાગ્ય થશે. હવેથી હાર છઠ તપ કરે અને તેના પારણામાં વાવીને કિનારે રહેલું નિર્દોષ લોકેના સ્નાનનું જળ તથા મૃત્તિકાદિકનું ભક્ષણ કરવું એ અભિગ્રહ ધારણ કર્યો. આ અરસામાં વાપિકાની અંદર પ્રાપ્ત થએલા લેકે પરસ્પર વાર્તાલાપ કરે છે કે આજે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. તેમને વંદન કરવા જઈશું એવી જનેક્તિને શ્રવણ કરી તે દેડકે મને વંદન કરવા માટે ત્યાંથી નીકળે. રસ્તામાં ચાલતાં શ્રેણિક રાજાના ઘડાના ખુરથી ચગદાઈમરણ પામી, દેવ થયેલ છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્ય થઈમેક્ષમાં જશે. ઉપર જણાવ્યા પ્રમાણે હે ગૌતમ? હમેશાં ધર્મનું શ્રવણ નહી કરવાથી ઉત્પન્ન થએલા વિપાકને જાણું, નિરંતર ધમનું શ્રવણ કરવામાં તત્પર થવું જોઈએ. કહ્યું છે કે – परमागम सुस्सूसा, अणुराज धम्मसाहणे परमो । जिणगुरु वेयावच्चे, नियमो समत्तत्रिंगाई ॥२॥ પરમાગમ એટલે દ્વાદશાંગીરૂપ સિદ્ધાંત તેને સાંભળવાની ઈચ્છા, પરમાગમનું શ્રવણ ક્ય શિવાય સમિતિ અને વિવેકાદિકના ગુણનો સમૂહ પ્રાપ્ત થતું નથી. ૧ તથા ધર્મસાધનને વિષે ઉત્કૃષ્ટ અનુરાગ અને જિનેશ્વર ભગવાન તેમજ ગુરૂની વૈિયાવચ્ચ કરવાનો નિયમ આ ત્રણ સમ્યકત્વ પ્રાપ્તિના લિંગે છે. તેને માટે હરિભદ્રાચાર્ય મહારાજે કહ્યું છે કે – दारान्नस्त्यागतो यत्, मधुरोदकयोगतः बीजंप्ररोहमादत्ते, तत्तत्वश्रुतेनरः ॥३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy