________________
વ્યક્તિત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] પપ જ્યારે પીળા રંગના પરમાણુઓથી આપણું વેશ્યા-તંત્ર અને આભામંડળ સક્રિય થાય છે ત્યારે જિતેન્દ્રિય થવામાં સુવિધાઓ મળી જાય છે.
સ્થળ અને સૂક્ષ્મ – આ બંને જગતની અસરોને સમજીને આપણે આપણા વ્યક્તિત્વના રૂપાંતરણ માટે પ્રયત્ન કરીએ. તો એ પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ નહિ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org