________________
૧ ૭
O
૦
૩ ૭
d
હ
હ
૭
d
૩ ૦
૧. વ્યક્તિત્વનાં ખલતાં રૂપા
કયારેક સારું કામ, કયારેક ખરાબ તો કયારેક નિષ્ક્રિય, કયારેક સારો વિચાર, કયારેક ખરાબ તો કયારેક નિવિચાર. કચારેક સારો ભાવ, કયારેક ખરાબ તો કયારેક ભાવશૂન્ય. કયારેક પ્રેમ, કયારેક ઘૃણા.
કયારેક રાગ, કયારેક દ્વેષ.
કયારેક ઐકય, કયારેક માયા.
કયારેક વિશ્વાસ, કયારેક અવિશ્વાસ.
કયારેક હાસ્ય, કયારેક ભય.
કયારેક વિરાગ, કયારેક વાસના.
માણસ ન તો ખરાબ કામ – કાર્ય ઇચ્છે છે, ન તો ખરાબ વિચાર કરવાનું. ખરાબ ભાવના ભાવવાનું પણ તે નથી ઈચ્છતો, છતાંય તે કેમ થાય છે?
૪૦ માણસની ભીતર એક તળાવ છે. તેમાંથી સતત બે પ્રવાહ વહે છે : એક પ્રવાહ છે અસંકલેશનો, બીજો છે સંકલેશનો.
૫ ૦ પ્રાણશક્તિના વિદ્યુતતરંગ દ્વારા એ પ્રવાહ ભીતરથી બહાર સુધી પહોંચે છે.
૦ આપણે મૂચ્છિત હોઈએ તો સઁકલેશનો દરવાજો ખૂલી જાય છે. આથી આપણે ક્રિયાતંત્ર પ્રત્યે જાગ્રત બનીએ :
૬ ૦
: શરીર પ્રેક્ષા :
ખરાબ વિચારના તરંગ સ્નાયુમાં. ખરાબ કાર્ય સ્નાયુ દ્વારા.
: શ્વાસ પ્રેક્ષા :
શ્વાસને ખરાબ વિચાર અને કાર્યનું માધ્યમ ન બનવા દો. ક્રિયાતંત્રની જાગૃતિની બે નિષ્પત્તિ :
૧. વિપાક વિચય કરો, જેનાથી ન ખુનર્બન્ધ થાય, ન સંકલેશને પોષણ
મળે.
૨. વિપાક-જનિત આવેગોથી મુક્તિ,
આ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org