SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ધ્યાન શા માટે? ૧ ૦ સત્ય શોધવા માટે, ચેતનાની સ્વતંત્ર સત્તાનો અનુભવ કરવા માટે, શાતાને પ્રતિષ્ઠિત કરવા માટે. ૨ ૦ ચેતનાને વ્યાપક બનાવવા માટે, પદાર્થ-પ્રતિબદ્ધતાને તોડવા માટે. ૩ ૦ અંતર્દષ્ટિને જાગ્રત કરવા માટે. જ ૦ ચૈતન્ય-કેન્દ્રોને જાગ્રત કરવા માટે. ૫ ૦ વેશ્યાને રૂપાંતરિત કરવા તેમ જ આભામંડળને સ્વચ્છ અને શક્તિશાળી બનાવવા માટે. ૬ ૦ ચિત્તને નિર્મળ, જાગ્રત, સશક્ત અને અંતર્મુખી બનાવવા માટે. ૭ ૦ દુ:ખમુક્તિ માટે. ૮ ૦ પ્રવૃત્તિથી શક્તિ ક્ષીણ થાય છે. નિવૃત્તિથી શક્તિ સંરક્ષિત અને વિકસિત થાય છે. સ્મૃતિ. વિશ્લેષણ, ચયન નિર્ધારણ – આ બધું નાના મગજમાંસેિરિબેલમ)માં સંભવે છે. તે સર્વનો વિકાસ ધ્યાન દ્વારા થાય છે. ૯ ૦ વિચાર અને સંવેદનાના નિયંત્રણથી અતીન્દ્રિય શાન થાય છે ૧૦ ૦ ભૌતિક–પદાર્થવિજ્ઞાની ઈવન શ્રેડિંગરે કહ્યું છે કે પદાર્થનું મૂળ સ્વરૂપ કણ છે કે તરંગ એ વિવાદ એટલી મહત્વનો નથી કે જેટલો જડ અને ચેતનાના પારસ્પરિક સંબંધોની ગૂંચને ઉકેલવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy