SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ४०. अभ्मोनिधौ क्षुभितभीषणनक्रचक्र પાવીનવમયોત્વળવાડવાની रंगत्तरंग-शिखरस्थितयानपात्रास् त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ભયાનક મગરમચ્છનો સમૂહ જેને યુભિત કરી રહ્યો છે, પાઠીન તથા પીઠ નામની માછલીઓ ભય જગાડી રહી છે, જ્યાં વડવાગ્નિ પ્રગટ થઈ રહ્યો છે, એવા સમુદ્રમાં ઉછળતા તરંગોના અગ્રભાગ ઉપર રહેલા જહાજમાં બેઠેલા લોકો આપના સ્મરણ માત્રથી આકસ્મિક ભયમાંથી મુક્ત થઈને કિનારે પહોંચી જાય છે. ४१. उद्भूतभीषणजलोदरभारभुग्नाः शोच्यां दशामुपगताश्च्युतजीविताशाः । त्वत्पाद-पंकजरजोऽमृतदिग्धदेहा , મત્સ્ય મન્તિ મરધ્વગત રૂપ ઉત્પન્ન ભીષણ જલોધરના ભારથી જેઓ ઝૂકી ગયા છે, શોચનીય દશામાં મૂકાઈ ગયા છે, જીવનની આશા છોડી ચૂક્યા છે, તેવા માણસો આપના ચરણકમળની અમૃતમય રજને શરીર ઉપર લગાડવાથી કામદેવ સમાન રૂપાળા બની જાય છે. ४२. आपाद-कण्ठमुरुश्रृंखलवेष्टितांगा, गाढ़ बृहन्निगडकोटिनिधृष्टजंघाः । बन्नाममन्त्रमनिशं मनुजाः स्मरंत, . * સદ્ય: વિમતિન્યમય મર્યાન્તિ | કંઠથી પગ સુધી જેમનું શરીર મોટી-મોટી સાંકળો વડે બંધાયેલું છે, સઘન અને મોટી બેડીના અગ્રભાગથી જેમની જાંઘ છોલાઈ ગઈ છે, એવા માણસો આપના નામ રૂપી મંત્ર ( ઋષભાય નમ:)નું નિરંતર સ્મરણ કરીને તરત જ આપોઆપ બંધનના ભયથી મુક્ત થઈ જાય છે. ના ' ' ઇ અકી " , " રીત ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005217
Book TitleBhaktamar
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy