SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ १६. निधूमवर्तिरपवर्जिततैलपूरः ___ कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । મળ્યો ન નતુ માં વનિતા નાનાં, ____दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।। હે નાથ ! તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીપક છો. દીપક તેલ અને વાટ દ્વારા પ્રજ્વલિત થાય છે અને તેમાંથી ધૂમાડો નીકળે છે. આ અલૌકિક દીપકને ન તો વાટની જરૂર છે કે ન તેલની. તે નિર્ધમ છે. દીપક સીમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે, તમે આ સમગ્ર જગતને પ્રકાશિત કરો છો. દીપકને પવનની લહર બૂઝાવી નાખે છે, આ અલૌકિક દીપકને પર્વતને પ્રકંપિત કરી દેનાર પ્રલયવાત પણ બૂઝાવી શકતો નથી. ૨૭. नास्तं कदाचिदुपयासि न राहुगम्यः, स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः સૂર્યાતિશયિદિના િમુનીન્દ્ર! તો છે હે મુનીન્દ્ર ! ત્રણેય લોકમાં આપ સૂર્ય કરતાં પણ વિશેષ મહિમાવાળા છો. સૂર્યનો ઉદય થાય અને અસ્ત પણ થાય છે, આપનો જ્ઞાન-સૂર્ય ક્યારેય અસ્ત પામતો નથી. સૂર્ય રાહુનો ગ્રાસ બને છે, તમારો જ્ઞાન-સૂર્ય રાહુગ્રસ્ત બનતો નથી. સૂર્ય મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તમારો જ્ઞાન-સૂર્ય તત્કાળ એકસાથે ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. સૂર્ય વાદળો પાછળ છુપાઈ જાય છે, તમારા જ્ઞાનસૂર્યનો મહાન પ્રભાવ ક્યારેય આચ્છન્ન થતો નથી. ૧૮૦ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ " " છે . . . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005217
Book TitleBhaktamar
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy