________________
સ્તવને
: ૭પ છે સંવત બાર બહેતેર વર્ષે, ધને સંઘવી જેહ, રાણકપુર જેણે દેહરાં કરાવ્યાં, ક્રોડ નવાણું દ્રવ્ય ખરચ્યા. હે. ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમરે સારંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શેત્રુજ્ય કીધે, અગિયાર લાખ દ્રવ્ય ખરચ્યા. ૮ સંવત સેલ છોતેર વર્ષે, બાદશાહની વારે; ઉદ્ધાર સેલમે શત્રુંજય કીધે, કરમાશાહે જશ લીધે. ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણ; જિનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચક જસની વાણુ હ૦ ૧૦
૫૧. શ્રી વિમલગિરિ સ્તવન.
જિમુંદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા પ્યારી, તે નામે કર્મ કટારી; ભવભ્રાન્તિ મીટ ગઈ સારી જિમુંદા. ૧ વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે, બાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેર; હું બાલક ચેરા તેરા.
જિમુંદા૦ ૨ કરુણાકર સ્વામી રે, તું અંતરજામી રે, નામી જગ પુનમ ચંદા, તું અજર અમર સુખકંદા; તું નાભિરાયા કુલનંદા.
જિગુંદા. ૩ ઈણ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે, પ્રભુ પુંડરીક ગણધારી, પુંડરીકગિરિ નામ કહારી; એ સબ મહિમાં હૈ યારી. જિર્ણદા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org