SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને : ૭ : ૪૦. નવપદજીનું સ્તવન. (રાગ–બહંસ તથા હ્યુમરી) નવપદને મહિમા સાંભળજે, સહુને સુખડું થાશેજી; નવપદ સમરણ કરતાં પ્રાણુ, ભવભવનાં દુઃખ જાશે. નવ૦ ૧ નવપદના મહિમાથી પ્યારે, કુણ અઢારે જાવે, ખાંશી ખયન ને રોગની પીડા, પાસે કદિ નવી આવે છે. નવ૦ ૨ અરિ કરી સાગર જલણ જલદર, બંધનના ભય જાશેજી; ચાર ચરડને શાકણ ડાકણ, તુજ નામે દર માસે. નવ ૩ અપુત્રીયાને પુત્ર હોવે, નિધનીયા ધન પાવેજી; નિરાશપણે ધ્યાન ધરે છે, તે નર મુકતે જાવેજી. નવ૦ ૪ શ્રીમતીને એ મંત્રપ્રભાવે, સર્ષ થયે ફૂલમાળા, અમરકુમાર નવપદ મહિમાથી, સુખ પામે સુરસાલાજી. નવ૦ ૫ માયણ વયણએ સેવ્યા નવપદ, શ્રી શ્રીપાળ ઉલાસે; રેગ ગયે ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે. નવ૦ ૬ અરિહંત, સિદ્ધ આચારજ, પાઠક, સાધુ મહાગુણવંતાજી; દર્શન જ્ઞાન ચરણ તાપ રૂડા, એ નવપદ ગુણવંતાજી. નવ૦ ૭ સિદ્ધચક્રનો મહિમા અને તે કહેતા પાર ન આવે; દુિખ હરે ને વંછિત પૂર, વંદન કરીયે ભાવેજી. નવ૦ ૮ ભાવસાગર કહે સિદ્ધચકની, જે નર સેવા કરશેજી; આતમ ગુણ અનુભવીને, મંગળમાળા વરશે. નવ૦ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy