________________
અતણના જવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પાએ આર રે, ઉક્યત્ન કહે બાંહ સાહીને, સેવક પાર ઉતારે છે. લાગે. ૫ ૩૨. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન.
(રાગ–તાપી નાહ્યાનું પુણ્ય ) . એહીજ ઉત્તમ કામ, બીજું મુને કાંઈ ન ગમે; સુકૃત કમાઈ ફલ પત પાઈ પામું પ્રભુનું નામ. બી. ૧ ધન પખવાડે ધન તે દહાડે, ધન તે ઘડી લયજામ; બી. સાર સંસારમેં એહીજ જાણું, જે જપીએ જિનનામ. બી. ૨ ધન તે ગામ નગર વર પટ્ટણ, પુર સંબોધન ઠામ; બી. તેહિજ ભવન વિમાન અમાન ગુણ, જિહાં હોય જિનવર ધામ.
બી ૩ કષ્ટ ક્રિયા સવિ તુમ વિણ નિષ્ફળ, જર્યું ગગને ચિત્રમ બી. જે તુમ ચાર નિક્ષેપે ધીઠા, કરણી તસ સવિ વામ. બી. ૪ તુમ આણ વિણ તેવે કાંઇ, ભણુ અસંખ બદામ, બી. તે ખસીયાપરે હાથ ઘસે નર, દુખ લહે જિમ ગદ પામ. બી૫ પાસ શંખેશ્વર પરતા પૂરણ, પહલીએ દશ શત ધામ; બી. જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહીજ, લાખ કોડિ નિધિદામ.બી૦૬
૩૩. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન. તારાં નયનાં રે પ્યાલા પ્રેમનાં ભય છે, દયા રસના ભયી છે;
અમી છાંટના ભય છે. તારા, જે કઈ તારી નજરે ચઢી આવે, કારજ તેના તે સફળ કર્યા છે.
તાશ૦ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org