________________
તાને
૫૫ મુજ મનને માનીતે તૂ પ્રભુ, નિસની ઘનિષ છે, પ્રીતિ કિમ હી ન પાટે, જે જે કોડ આક્ષેપ . મુજ ૨ જે ભજતાં ભાવ ધરે નહિ, ક્રિમ ભજીએ તેહ ઉહાસ છે? ચારાણું યાર કીજે કિ? પણ મેલે નહિ મન આશ હે. મુ૩ જાણ આગે જણાવીએ, અમ વિનતડી વીતરાગ હે, શું ઘણું આપ વખાણુએ, એક તુજશું મુજ મન રાગ . મુ૦૪ તાહરી મહેર નજર વિના, મુજ સેવા સફળ ન થ હે; જે સહેજે તમે સામું જુઓ, ત્યાં મુજને ગંજે ન કાઈ હે મુ૦૫ ત્રિભુવનમાં તુજ વિણ સહી, શિર કહને ન નામું સ્વામી છે;
લગાડી શ્રી અરનાથની, અવસરે આવશે કામુ છે. મુજ ૬ જાણું છું વિશવાવીશ સહી, મુજ આશા ફળશે નેટ હે; નિત્ય ચાહું ઉદયરત્ન વદે, તુજ પથની ભવ ભેટ છે. મુ. ૭
૨૭. શ્રી મલ્લિનાથ જિન સ્તવન. મલિ જિદ સદા નમીયે, પ્રભુકે ચરણકમલ રસ લણે,
મધુકર હુઈ કે રમીયે. મ. ૧ નિરખી વદન શશી શ્રી જિનવર કે,
નિશી વાસર સુખમેં ગમીએ. મ૦ ૨ ઉજજવલ ગુણ સમરણ ચિત્ત ધરીએ,
કબહુ ન ભવસાયર ભમીયે. મન ૩ સમતા રસમેં જો ઝીલીજે,
રાગ દ્વેષક ઉપામી મ૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org