________________
આવશ્યક મુકતાવલી : તૃતીય નં. તે માટે જિનઆશા ધારી, કવિ કડાણહ વારી રે; ભક્તિતણું ફલ ઉત્તરાધ્યયને, બંધિબીજ સુખકારી રે. શા.૧૧ એક ભવે દેય પદવી પામ્યા, સેબમાં શ્રી જિનરાયા રે; મુજ મનમંદિરીએ પધરાવ્યા, ધવલમંગલ ગવરાયા રે. શા૦૧૨ જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ કરતા મંગળમાળા રે. શા૦૧૩
૨૫. શ્રી કુંથુનાથ જિન સ્તવન. જ્ઞાની વિણ કિશુ આગળ કહીયે, મનકી મન મેં જાણી રહીયે; જ્ઞા ભુંડી લાગે જણ જણ આગે, કહેતાં કાંઈ ન વેદન ભાગે છે.
જ્ઞા૦ ૧ અને ભરમ ગમાવે, સાજન પરજન કામ ન આવે છે. જ્ઞા. ૨ દુરજન હાઈ સુપર કરે હાસા, જાણ પડ્યા મુહ માગ્યા પાસા હે.
જ્ઞા. ૩ નામે મીન ભલું મન આ, ધરી મન ધીર રહે નિજ પાણી
હે. જ્ઞા. ૪ કહે જિનહર્ષ કહેજે પ્રાણી, કુંથુ જિર્ણોદ આને કહેવાનું.
જ્ઞા. ૫ ૨૬. શ્રી અરનાથ જિન સ્તવન
( ગિરૂઆરે ગુણ તુમ તણુ-એ દેશી.) પ્રભુ ! તાહરા તાગ ન પામીએ, ગુણ-દરિયે ઊંડે અગાધ હે; કિહાંએ દિલને દિલાસો નહિ મળે,કોઈ બગસે નહિ અપરાધ હે.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org