SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી : ૫૧: ૨૧. વિમલનાથ જિનર્તન. (રાગ-ભિમપલાસ.) પ્રભુજી ! મુજ અવગુણ મત દેખે. રાગ દશાથી તું રહે ત્યારે, હું મન રાગે વાળું; ઠેષ રહિત તું સમતા ભીમ, ઢેષ મારગ હું ચાલું. પ્ર. ૧ મેહ લેશ ફર નહિ તુંહી, મેહ લગન મુજ પ્યારી; તું અકલંકી કલંકિત હું તે, એ પણ રહેણી ન્યારી. પ્ર. ૨ તુંહી નિરાશી ભાવ૫૬ સાધે, હું આશાસંગ વિલુદ્ધો; તું નિશ્ચલ હું ચલ તું સૂધ, હું આચરણે ઉછે. પ્ર. ૩. તુજ સવભાવથી અવળાં માહરાંચરિત્ર સકલ જગે જાય, એહવા અવગુણ મુજ અતિભારી, ન ઘટે તુજ મુખ આયા. . ૪ પ્રેમ નવલ જ હેય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તે વેળા નહિ લાગે. પ્ર. ૫ ૨૨. શ્રી અનંતનાથ જિનસ્તવન. (મેરે સાહિબ તુમહી –એ દેશી.) અનંત પ્રભુકે આશકી, આઈ બની છે ઐસી, ઘન શિખી ચંદ ચકેર ન્યું, જલ ને મીન જેસી. અ. ૧ ઓરશું રતિ સબ વિસરી, પ્રભુકી લગે પ્યારી; જનમ જનમ અબ ચાહતે, ઈનહી શું યારી. અ. ૨ નેન ન ચાહે ઓરકું, લગન જોર લગી હૈ, હા ઓર જપે નહી, જાંતિ દૂર ભગી હૈ. એ૦ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy