________________
• ૫૬૮ :
આવશ્યક મુક્તાવલી : બાવીશમા ખ
હાથની છેલ્લી આંગળીના ટેરવાના છેદ કરે, પછી હાથ પગની આંગળીઓના ધેળા સુતરથી બંધ કરે, પછી થરાટમાં બેસાડીને કાચાપાણીથી સ્નાન કરાવે, પછી નવા સુવાળાં કપડાંથી શરીર લુછીને સુખડ કેસર ખરાસનું વિલેપન કરી નવા સુંવાળા વસ્ત્ર પહેરાવે. તે પ્રમાણે સાધુ સાધ્વી હાય તે પ્રથમને આઘા લઈ લેવા, સાધુને નવા ચાળપટ્ટો રા હાથના પહેરાવી કુંઢારા આંધે તથા નવા શ્વેત કપડા ૩ણા હાથના કેસરના પાંચ અવળા સાથીઆ કરી ઓઢાડે. બીજા કપડાંને કેસરના છાંટા નાખવા, નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરવા અને તેના વચલા ભાગમાં એક આટાના અવળે અને માંડવી હોય તે બેઠકે અવળા સાવી ડાય તે લેધા વિગેરે નીચેના બધાં વસ્રા સિવાયના ઉપરના ભાગનાં બધાં વસ્રાને કેસરના અવળા પાંચ પાંચ સાથીઓ કરવા તેમજ ઉપર અને નીચેનાં બધા વચ્ચેાને કેશરનાં છાંટા નાખવા.
સાથીઓ કરવા
સાથી
કરવા, તથા
ચાર આંગળ પહાળા નવા લુગડાંના પાટા કેડ આંધવા. પછી નાવના આકારે ચૌદ પડનેા લગાટ પહેરાવે. તે નાવના આકારે ન હોય, તેા કપડાંના ચૌદ પડે કરીને તેને લંગોટ પહેરાવે. પછી નાના લે"ઘે જાધ સુધીના પહેરાવે, પછી લાંખે લેધે પગના કાંડા સુધીના પહેરાવી કેડે ઢોરા બાંધીને, એક સાડા ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીના પહેરાવે, તેના ઉપર બીજો સાડા પગના કાંડા સુધી પહેરાવી ઢોરીથી બાંધવા, પછી કંચવાની જગ્યાએ, લુગડાને પાટા વીંટી ત્રણ કૌંચવા પહેરાવી એક કપડા ઓઢાડે, પછી સુવાડીને ખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org