________________
આવશ્યક ક્રિયાનાં સૂત્રો
: ૫૬૭ કે સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાને વિધિ.
જે કઈ સાધુ કે સાઠવીએ રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ ક્યિા કરવી હોય તે સ્થાપનાચાર્યજી લઈને તે સ્થાને કે બીજે સ્થાનકે જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા બીજા સાધુઓના સ્થાપનાચાર્યજી. ત્યાં રાખવા નહિ.
કઈ સાધુ અથવા સાધ્વી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લેઢાની ખીલી મારવી, પછી જે સાધુએ કાળ કર્યો હોય તેની પાસે આવીને એક સાધુ આ પ્રમાણે કહે કટિક ગચ્છ, વયરી શાખા, ચાંદકુલ, આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી, પંન્યાસ શ્રી સત્યવિજયગણી, થવિર શ્રી (સમુદાયમાં વૃદ્ધ સાધુનું નામ ) મહત્તરાશ્રી (મોટા ગુરુણીજીનું નામ) અમુક મુનિના શિષ્ય (મુનિશ્રી ) અમુકની શિષ્યા ( મહાપારિઠાવણિઆએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણ વાર સિરે વસરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાખો. કેઈ સાધુ કાળ કરે ત્યારે શ્રાવકને કરવાને વિધિ.
જે રાત્રિ મૃતક રાખવાનું હોય, તે મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસેએ રાત્રે જાગવું પણ ઉંઘવું નહિ.
પ્રથમ દાઢી મૂછ અને માથાના કેશ કાઢી નખાવે, પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org