________________
આવશ્યક મુક્તાવલી : બાવીસમો ખંડ ગોચરી આલોવવાનો વિધિ. બેતાલીશ ષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસહી કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે. ગુરુ સન્મુખ આવી નમે ખમાસમણુણું મથએણુ વંદામિ કહે. પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાઈ ગુરુ અથવા વડીલ સન્મુખ ઊભા રહી, ડાબા પગ ઉપર દાંડે રાખી, જમણા હાથમાં મુહપત્તિ રાખી, ઊભા ઊભા ખમાસમણ દઈ, આદેશ માંગી ઈરિયાવહિ૦ તસવ અશ્વત્થા કહી એક લેગસને કાઉસગ્ગ કરે. કાઉસગમાં જે ક્રમથી ગોચરીમાં જે જે વસ્તુઓ લીધી હોય તે અને તેમાં લાગેલા દે સંભારે. પછી “નમે અરિહંતાણું” કહી કાઉસગ્ન પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગેચરી આવે. તે આ પ્રમાણે
પડિસ્કમામિ ગરિચરિઆએ (પગામસઝાયને આલા)થી માંડી મિચ્છામિ દુકર્ડ પર્યત કહે. પછી તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી કાઉસગ્ન કરે. તે કાઉસ્સગમાં નીચેની ગાથા વિચારે.
અહે જિહિં અસાવજજા, વિત્તી સાહૂણ દેસિયા, મુખસાહણuઉમ્સ, સાહુદહસ્સ ધારણા.
અર્થ–અરે ? મોક્ષસાધનના હેતુરૂપ એવા સાધુના દેહને ટકાવનારી એવી પાપ રહિત વૃત્તિ જિનેશ્વરેએ સાધુએને દેખાડી છે.
પછી કાઉસગ્ગ પારીને લેગસ્સ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org