________________
• ૫૦ •
આવશ્યક મુક્તાવલી : એકવીશમા બ ૮ શ્રી સરસ્વતીના મત્ર
ॐ ही वद वद वाग्वादिनि ! भगवति ! सरस्वति ! श्रुतदेवी ! मम जाडयं हर हर स्वाहाः श्रीभगवत्यै नमः સ્વાહા ઠઃ ૐ હ્રાઃ ||
વિધિપૂર્વક ત્રણ માસ સુધી ૧૦૧ વખત જાપ કરવા.
શુદ્ધ વસ્ત્ર પહેરી હમેશાં
૯ ગ્રહશાન્તિ કરવાના જાપ.
કવિવશ આત્માઓને એક પછી એક નવગ્રહ હંમેશા સારા માઠા આવે જાય છે. તે વખતે માઠા ગ્રહમાં માણુસ આકુળવ્યાકુળ બની આમ તેમ દોડાદોડ કરી અનેકવિધ મિથ્યાત્વનુ' સેવન કરે છે, પણ તેમ ન કરતાં જાપ કરવાથી ગ્રહશાન્તિ થાય છે, તે જાપ કરવાની રીત નીચે પ્રમાણે છે–
૧ સૂર્યની દશાને જાપઃ-રાતાં વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી પૂર્વ તથા ઉત્તર દિશા તરફ બેસી સવારમાં સૂર્યની દશા હોય ત્યાં સુધી મંદી પદ્મપ્રમ મમ મમ શાંતિઃ શાંતિઃ આ મંત્ર ભણી એકમણુકા મૂકવા અને એમ એક આખી નવકારવાળી ફેરવવી.
नमस्तुभ्यम्
Jain Education International
૨ ચંદ્રની દશાના જાપઃ-ધાળા વસ્ત્ર તથા ધેાળી ( સફેદ ) નવકારવાલી ધારણ કરી ઉપરની વિધિ પ્રમાણે છઠ્ઠી ચંદ્રમનમસ્તુષ્ટમ્ મમ શાન્તિઃ શાન્તિઃ એ પ્રમાણે મંત્ર ભણી એક નવકા૨વાલી ફેરવવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org