________________
વિવિધ સત્ર જાપા
: ૧૯ •
यत्र त्वं तिष्ठसे देव ! लिखितोऽक्षरपंक्तिभिः । रोगास्तव प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥ २ ॥ तत्र राजभयं नास्ति, याति विघ्नं जपात् क्षयं । शाकिनी भूत वेताल राक्षसाः प्रभवन्ति न ॥ ३ ॥ नाsकाले मरणं तस्य न च सर्पेण दश्यते । अग्निचौरभयं नास्ति, नास्ति तस्याप्यरिमयम् ॥ ४ ॥ ૐ ચંટાળા નમોડસ્તુ તે ૐ ૐ ટ; સ્વાહા || આ મંત્ર ૧૦૮ વાર શ્રદ્ધાપૂર્વક ત્રણ માસ સુધી ગણવે. ૬ ઇચ્છિત સિદ્ધિ મત્ર
ગ
ॐ ह्रीं क्लीं श्री चन्द्रप्रभजिनेन्द्राय ज्वालामालान्यै नमः ॥ મંત્ર ૧૦૮ વાર ગણવા. ઘીના દીવા, ધૂપ-સફેદ વસ્ત્ર પહેરવા, ઉપગરણુ ચાંદીના રાખવા, સાચા મેતીની અથવા સફેદ સુતરની નવકારવાળીથી જાપ કરવા. પ્રભુજીને દૂધના પખાલ કરી કેશરમાં ખરાસ ઘસીને હુમેશા પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવા. ઉપર જણાવેલ વિધિ પ્રમાણે જપવાથી વાંછિત ફૂલની સિદ્ધિ
થાય છે.
૭ વિદ્યા સાધવાના મત્ર.
ॐ ह्रीं श्रीं क्लीं वागवादिनि १ सरस्वती मम जीहाग्रे वासं કુરુ કરુ સ્વાહા. દિન ર૯ સુધી શ્રદ્ધાપૂર્વક ૧૦૮ વાર જષવા એટલે વિદ્યા પ્રાપ્ત થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org